કપૂરનો ઉપયોગ કરવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. ચાલો તમને કપૂરના ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.
ઘરમાં કપૂર રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનાથી વાસ્તુ દોષ દુર થાય છે.
કપૂરને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી ભાગ્યોદય થાય છે.
મુખ્ય દ્વાર પર કપૂર રાખવાથી માં લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. ધનની સમસ્યા દુર થાય છે.
ઘરના અલગ અલગ ખૂણામાં કપૂર રાખ્યું હોય તો તે ઓગળી જાય તો નવું રાખી દેવું.
રાત્રે ઊંઘ ન આવતી હોય તો બેડરુમમાં કપૂર રાખવું. તેનાથી ઊંઘ સારી આવે છે.
ઘરના મુખ્ય દ્વાર પર કપૂર રાખવાથી ઘરમાં ખુશહાલી આવે છે.
કપૂરનો આ ઉપાય કરવાથી ભાગ્યનો સાથ મળે છે અને પ્રગતિ થાય છે.