Vastu Tips: કપૂરનો આ ઉપાય ગરીબને પણ બનાવી શકે છે અમીર, થશે માં લક્ષ્મીની કૃપા

ચમત્કારી ઉપાયો

કપૂરનો ઉપયોગ કરવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. ચાલો તમને કપૂરના ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.

કપૂર

ઘરમાં કપૂર રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનાથી વાસ્તુ દોષ દુર થાય છે.

ભાગ્યોદય

કપૂરને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી ભાગ્યોદય થાય છે.

ધનની સમસ્યા

મુખ્ય દ્વાર પર કપૂર રાખવાથી માં લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. ધનની સમસ્યા દુર થાય છે.

ખૂણામાં કપૂર

ઘરના અલગ અલગ ખૂણામાં કપૂર રાખ્યું હોય તો તે ઓગળી જાય તો નવું રાખી દેવું.

બેડરુમમાં કપૂર

રાત્રે ઊંઘ ન આવતી હોય તો બેડરુમમાં કપૂર રાખવું. તેનાથી ઊંઘ સારી આવે છે.

મુખ્ય દ્વાર

ઘરના મુખ્ય દ્વાર પર કપૂર રાખવાથી ઘરમાં ખુશહાલી આવે છે.

કપૂર

કપૂરનો આ ઉપાય કરવાથી ભાગ્યનો સાથ મળે છે અને પ્રગતિ થાય છે.