કોઈપણ કુંવારી કન્યા પાસે પણ ચરણસ્પર્શ કરાવવા નહીં તેનાથી પણ પાપ લાગે છે કારણ કે કુંવારી કન્યા દેવીનું સ્વરૂપ હોય છે.
દીકરી એ પિતાને ચરણ સ્પર્શ ક્યારેય કરવા નહીં. તેનાથી પિતાને પાપ લાગે છે.
મામા-મામી એ પોતાના ભાણેજ પાસે ચરણસ્પર્શ કરાવવા નહીં. તેનાથી દોષ લાગે છે કારણ કે હિન્દુ ધર્મમાં બહેનના સંતાનોને ઊંચું સ્થાન પ્રાપ્ત છે.
મંદિરમાં ક્યારેય કોઈ વ્યક્તિના પગ સ્પર્શ કરવા જોઈએ નહીં તેનાથી બંને વ્યક્તિને પાપ લાગે છે.કારણ કે મંદિરમાં ભગવાનથી ઉપર કોઈ નથી હોતું.
પતિએ પણ પોતાની પત્નીને ચરણસ્પર્શ કરાવવા જોઈએ નહીં. તેનાથી પતિ અને પત્ની બંનેને પાપ લાગે છે.
જે વ્યક્તિ સ્મશાનમાંથી પરત પરી હોય તેની પાસે પણ ચરણસ્પર્શ કરવા જોઈએ નહીં કારણ કે તે સમયે વ્યક્તિ અશુદ્ધ હોય છે.