ભજ્જીએ માર્યો હતો લાફો

પૂર્વ સ્પિનર હરભજન સિંહે ફાસ્ટ બોલર શ્રીસંતને લાફો માર્યો હતો. આ મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો.

લાગ્યા ફીક્સિંગના આરોપ

વર્ષ 2013માં આઈપીએલ પર ફીક્સિંગના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ ત્રણ ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ગંભીર-કોહલી વિવાદ

આઈપીએલ 2013 દરમિયાન આરસીબી અને કેકેઆરની મેચમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી.

શાહરૂખ પર લાગ્યો પ્રતિબંધ

આઈપીએલ 2012માં કેકેઆરના માલિક શાહરૂખ પર વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાગ્યો હતો.

પોલાર્ડ-સ્ટાર્ક વચ્ચે વિવાદ

મુંબઈ અને આરસીબીની એક મેચ દરમિયાન પોલાર્ડ અને સ્ટાર્ક વચ્ચે વિવાદ થયો હતો. પોલાર્ડને મેદાન પર ગુસ્સો આવી ગયો હતો.