ભારતે તાઈવાનને માની લીધો ચીનનો ભાગ? MEA એસ જયશંકરના હવાલાથી ચીનનો દાવો, જાણો શું છે સત્ય

One China Policy: ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એસ. જયશંકરે તાઈવાનને ચીનનો ભાગ માની લીધો છે. આ દાવેથી તત્કાલ અટકળો શરૂ થઈ ગઈ છે. 

ભારતે તાઈવાનને માની લીધો ચીનનો ભાગ? MEA એસ જયશંકરના હવાલાથી ચીનનો દાવો, જાણો શું છે સત્ય
Source: Bureau