'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે...' સિંધુ જળ સંધિ પર PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી

Bilawal Bhutto on Indus Waters Treaty: પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી છે કે, જો ભારત સિંધુ જળ સંધિ રદ કરશે અને સિંધુ નદી પર બંધ બનાવવાનો પ્રયાસ કરશે તો યુદ્ધ થશે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ ટિપ્પણી હઝરત શાહ અબ્દુલ લતીફ ભીટ્ટાઈના 282મા ઉર્સ દરમિયાન કરી હતી. તેઓ ભીત શાહમાં 'શાહ લતીફ એવોર્ડ' સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે...' સિંધુ જળ સંધિ પર PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More