પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી સમય મળે તો..., ભારતે ભરી સભામાં પાકિસ્તાનને દેખાડ્યો અરીસો

India Pakistan News: ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે અમારા પ્રદેશની લાલસા રાખવાને બદલે, તેમણે ભારતીય પ્રદેશ પરનો ગેરકાયદેસર કબજો છોડી દેવો જોઈએ અને તેમની અર્થવ્યવસ્થા, લશ્કરી પ્રભાવ હેઠળની તેમની રાજનીતિ અને જુલમથી દૂષિત તેમના માનવાધિકાર રેકોર્ડમાં સુધારો કરવો જોઈએ.
 

પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી સમય મળે તો..., ભારતે ભરી સભામાં પાકિસ્તાનને દેખાડ્યો અરીસો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More