લોટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરૂ? વાંચો અટલ બિહારી વાજપેયની 10 કવિતાઓ

અટલ બિહારી વાજપેયીને જેટલા પ્રખર નેતા કહવામાં આવતા હતા, તેટલા જ તેઓ પ્રખર વક્તા માનવામાં આવતા હતા. સ્ટોરી હોય કે કવિતા અટલ બિહારી વાજપેયીના વિરોધી નેતાઓ પણ તેમની પ્રશનસા કર્યા વગર રહી ન શકતા હતા

અટલ બિહારી વાજપેયી જટલા પ્રખર નેતા કહેવા છે, તેટલા જ તેઓ પ્રખર વક્તા પણ કહેવાય છે. સ્ટોરી હોય કે કવિતા અટલ બિહારી વાજપેયીના વિરોધી નેતાઓ પણ તેમની પ્રશનસા કર્યા વગર રહી ન શકતા હતા. તેમણે ઘણી કવિતાઓ લખી અને સમય આવવા પર સાંસદ અને ઘણા મંચો પર તેમણે વાંચન કર્યું છે. આવો નજર કરીએ તેમની લખેલી કવિતાઓ પર....

1. ગીત નયા ગાતા હું....

1/11
image

‘‘ટૂટે હુએ તારોં સે ફૂટે બાસંતી સ્વર, પત્થર કી છાતી મેં ઉગ આયા નવ અંકુર, ઝરે સબ પીલે પાત, કોયલ કી કૂક રાત, પ્રાચી મેં અરૂણિમાં કી રેખ દેખ પાતા હું. ગીત નયા ગાતા હું, ટુટે હુએ સપનોં કી સુને કોન સિસકી? અંતર કો ચીર વ્યથા પલકોં પર ઠિઠકી, હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું. ગીત નયા ગાતા હું’’

2. કર્તવ્ય કે પુનીત પથ કો

2/11
image

‘‘કર્તવ્ય કે પુનીત પથ કો હમને સ્વેદ સે સીંચા હૈ, કભી-કભી અપને અશ્રુ ઓર પ્રાણોં કો અર્ધ્ય ભી દિયા હૈ. કિંતુ, અપની ધ્યેય યાત્રા મેં હમ કભી રૂકે નહીં હૈ. કિસી ચુનૌતી કે સમ્મુખ કભી ઝૂકે નહીં હૈ. આજ, જબ કિ રાષ્ટ્ર- જીવન કી સમસ્ત નિધિયાં, દાવ પર લગી હૈ, ઓર, એક ઘનીભૂત અંધેરા હમારે જીવન કે સારે આલોક કો નિગલ લેના ચાહતા હૈ; હમે ધ્યેય કે લિયે જીને, જૂઝને ઓર આવશ્યકતા પડને પર મરને કે સંકલ્પ કો દોહરાના હૈ"

3. ટેઢા સવાલ હૈ...

3/11
image

‘‘કૌરવ કૌન, કૌન પાંડવ, ટેઢા સવાલ હૈ. દોનો ઓર શકુનિ કા ફેલા કુટજાલ હૈ. ધર્મરાજ ને છોડી નહીં જુએ કી લત હૈ. હર પંચાયત મેં પાંચાલી અપમાનિત હૈ. બિના કૃષ્ણકે આજ મહાભારત હોના હૈ, કોઇ રાજા બને, રંક કો તો રોના હૈ’’

4. ખૂન ક્યાં સફેદ હો ગયા?

4/11
image

‘‘ખૂન ક્યોં સફેદ હો ગયા? ભેદ મે અભેદ ખો ગયા. બટ ગએ શહીદ, ગીત કટ ગએ, કલેજે મે કટાર ગડ ગઇ, દૂધ મે દરાદ પડ ગઇ. ખેતોંમે બારૂદી ગંધ, ટૂટ ગએ નાનક કે છંદ સતલુજ સહમ ઉઠી, વ્યથિત સી વિતસ્તા હૈ. વસંત સે બહાર ઝડ ગઇ દૂધ મે દરાર પડ ગઇ. અપની હી છાયા સે બૈર, ગલે લગને લગે હૈ ગૈર. ખુદકુશી કા રાસ્તા, તુમ્હેં વતન કા વાસ્તા. બાત બનાએ, બિગડ ગઇ. દૂધ મે દરાર પડ ગઇ.’’

5. જીવન કી ઢલને લગી સાંઝ

5/11
image

‘‘જીવન કી ઢલને લગી સાંઝ ઉમર ઘટ ગઈ, ડગર કટ ગઇ જીવન કી ઢલને લગી સાંઝ. બદલે હૈ અર્થ, શબ્દ હુએ વ્યર્થ શાંતિ બિના ખુશિયા હૈ બાંઝ. સપનોં મેં મીત, બિખરા સંગીત ઠિઠક રહે પાંવ ઓર ઝિઝક રહીં ઝાંઝ. જીવન કી ઢલને લગી સાંઝ’’

6. ક્ષમા કરો બાપૂ!

6/11
image

‘‘ક્ષમા કરો બાપુ! તુમ હમકો, બચપ ભંગ કે હમ અપરાધી,  રાજઘાટ કો કિયા અપાવન, મંજિલ ભૂલે, યાત્રા આધી. જયપ્રકાશ જી! રખો ભરોસા, ટૂટે સપનોં કો જોડેંગે. ચિંતાભસ્મ કી ચિંગારી સે, અંધકાર કે ગઢ તોડેંગે’’

7. સવેરા હૈ મગર પૂરબ દિશા મેં

7/11
image

‘‘ ન મેં ચુપ હું, ન ગાતા હું, સવેરા હૈ મગર પૂરબ દિશા મેં ઘિર રહે બાદલ, રૂઇ સે ધુંધલકે મેં મીલી કે પત્થર પડે ધાયલ ઠિઠકે પાંવ, ઓજલ ગાંવ જડતા હૈ ન ગતિમયતા સ્વયં કો દુસરોં કી દ્ધષ્ટિ સે મે દેખ પાતા હું ન મેં ચુપ હું ન ગાતા હું. સમય કી સર્દ સાંસો ને ચિનારો કો ઝુલસા ડાલા, મગર હિમપાત કો દેતી ચુનોતી એક દુર્મમાલા, બિખરે નીડ, વિહંસે ચીડ, આંસુ હૈ ન મુસ્કાને, હિમાની ઝીલ કે તટ પર અકેલા ગુનગુનાતા હું, ન મેં ચુપ હું ન ગાતા હું’’

8. ભરી દુપહરી મેં અંધિયારા....

8/11
image

‘‘આઓ ફિર સે દિયા જલાએ ભરી દુપહરીમેં અંધિયારા સૂરજ પરછાઇ સે હારા અંતરતમ કા નેહ નિચોડે બુઝી હુઇ બાતી સુલગાએ આઓ ફિર સે દિયા જલાએ હમ પડાવ કો સમજે મંજિલ લક્ષ્ય હુઆ આંખો સે ઓઝલ વતર્માન કે મોહજાલ મેં. આને વાલા કલ ન ભુલાએ આઓ ફિર સે દિયા જલાયે આહુતિ બાકી યજ્ઞ અધુરા અપનો કે વિઘ્નો ને ઘેરા અંતિમ જય કા વજ્ર બનાને નવ દધીચિ હડ્ડિયા ગલાએ આઓ ફિર સે દિયા જલાએ’’

9. ઝુલાસાતા જેઠ માસ

9/11
image

‘‘એક બરસ બીત ગયા ઝુલાસાતા જેઠ માસ શરદ ચાંદની ઉદાસ સિસકી ભરતે સાવન કા અંતર્ઘટ રીત ગયા એક બરસ બીત ગયા સીકચો મે સિમટા જગ કિંતુ વિકલ પ્રાણ વિહગ ધરતી સે અંબર તક ગુંજ મુક્તિ બિત ગયા એક બરસ બિત ગયા પથ નિહારતે નયન ગિનતે દિન પલ છિન લૌટ કભી આએગા મન કા જો મિત ગયા એક બરસ બીત ગયા’’

10. ભારત જમીન કા ટુકડા નહીં

10/11
image

‘‘ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્રપુરૂષ હૈ. હિમાલય મસ્તક હૈ, કશ્મીર કિરીટ હૈ, પંજાબ ઓર બાંગલા દો વિશાલ કેધે હૈ. પૂર્વી ઓર પશ્ચિમી ચરણ હૈ, સાગર ઇસકે પગ પખારતા હૈ. યહ ચંદન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ, યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ. ઇસકા કંકર-કંકર શંકર હૈ, ઇસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ. હમ જિએંગે તા ઇસકે લિએ મરેંગે તો ઇસકે લિએ’’

‘અટલ’ કવિતાઓના રાજા વાજપેયી

11/11
image

અટલ બિહારી વાજપેયી જટલા પ્રખર નેતા કહેવા છે, તેટલા જ તેઓ પ્રખર વક્તા પણ કહેવાય છે. સ્ટોરી હોય કે કવિતા અટલ બિહારી વાજપેયીના વિરોધી નેતાઓ પણ તેમની પ્રશનસા કર્યા વગર રહી ન શકતા હતા. તેમણે ઘણી કવિતાઓ લખી અને સમય આવવા પર સાંસદ અને ઘણા મંચો પર તેમણે વાંચન કર્યું છે. આવો નજર કરીએ તેમની લખેલી કવિતાઓ પર....