એનઆરસી News

CAA વિરોધી પ્રદર્શનોમાં ISISનો હાથ? દિલ્હી પોલીસે એક દંપત્તીની ધરપકડ પણ કરી
શું CAA ની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોનો કોઇ સંબંધ આતંકવાદી સંગઠન આઇએસઆઇ સાથે પણ છે ? દિલ્હી પોલીસની હાલની કાર્યવાહીથી આવા સવાલો ઉઠી રહી છે. દિલ્હી પોલીસે દિલ્હીમાંથી બે લોકોની ધરપકડ કરી છે. બંન્નેનાં સંબંધ ISIS સાથે હોવાનું જણાવાઇ રહ્યું છે. આ કપલ એન્ટી CAA પ્રદર્શનોને પણ ઉત્તેજના આપી રહ્યું હતું. દિલ્હી પોલીસની તરફથી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (DCP) પ્રમોદ સિંહ કુશવાહાએ જણાવ્યું કે, ઓખલાના જમિયા નગરથી એક કપલને પકડવામાં આવ્યા છે. તેનું નામ જહાનજેબ સામી અને હિના બશીર બેગ છે. બંન્નેની કેટલિક લિંક આઇએસઆઇએશનાં ખુરાસાન મોડ્યુલ સામે હોવાનું જણાવાઇ રહ્યું છે. કપલ સીએએ વિરુદ્ધ પ્રદર્શનોને ભડકાવવાનું કામ કરી રહ્યા હતા. 
Mar 8,2020, 18:48 PM IST
CAA-NRC વિરોધની આડમાં શહેરમાં કોમી તોફાનો ભડકાવવાનો પ્રયાસ, શું કહ્યું પોલીસે....
IB ના સ્ફોટક રિપોર્ટના આધારે માનીએ તો વડોદરાની શાંતિ મૃગજળ જેવી ભ્રામક છે અને સીએએના વિરોધમાં ગમે ત્યારે વિરોધ વંટોળ આવી શકે છે. જોકે CAA-NRC વિરોધની આડમાં શહેરમાં કોમી તોફાનો ભડકાવવાના છેલ્લા અઢી મહિનામાં બે પ્રયાસો થઈ ચૂક્યા છે. સમગ્ર મામલે ડીસીપી જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો અને પોલીસ સુરક્ષા ગોઠવી રહ્યા છે. સીસીટીવી હટાવવાની વાતમાં એ ખાનગી ચેનલના સીસીટીવી વાયરો હટાવાઈ રહ્યા હતા. અમે તમામ સંવેદનશીલ વિસ્તારમાં કાર્યરત છીએ અને સોશિયલ મીડિયામાં મેસેજ કરનારની ધરપકડ કરીશું. શહેરમાં શાંતિ જળવાઈ રહે માટે શાંતિ સમિતિની બેઠક પણ ગોઠવી દેવાઈ છે.
Feb 29,2020, 16:00 PM IST
CAAનો વિધાનસભા સત્રમાં વિરોધ કરનાર વિપક્ષને જિતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ
Jan 10,2020, 21:40 PM IST
CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું
Jan 10,2020, 21:30 PM IST
મુસ્લિમ રાષ્ટ્રોમાં હિંદુઓ પર અત્યાચાર, વૈશ્વિક લઘુમતીને આશરો આપવો ફરજ
પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં નાગરિકતા કાયદાને સમર્થન આપતું બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થયા બાદ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાત આ પ્રકારનું બિલ પાસ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા અનુસાર નાગરિકતા સંશોધન બિલ લાવ્યા છે. હવે તેમનું સમર્થન કરવું આપણી ફરજ છે. આ કાયદાને કારણે ગુજરાતના કચ્છ અને સાબરકાંઠામાં રહેતા 10 હજારથી પણ વધારે શરણાર્થીઓને નાગરિકતા મળશે. જો કે તે 10 ડિસેમ્બર 2014 પહેલા આવી ગયા હોય તે જરૂરી છે. તેમને ભારતનાં નાગરિકતા મળવાનાં કારણે નાગરિકોને મળતી તમામ સુવિધા સવલત અને માન મોભો મળશે. 
Jan 10,2020, 18:14 PM IST
નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો
Jan 10,2020, 18:05 PM IST

Trending news