हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડૂતની આત્મહત્યા
ખેડૂતની આત્મહત્યા News
ખેડૂતની આત્મહત્યા
ખેડૂતની આત્મહત્યા માટે હાથવગી રહેતી જંતુનાશક દવાને સાચવવામાં આવે છે લોકરમાં
મહેસાણા જિલ્લાના એક ગામે નવતર પ્રયાસ કરાયો છે, જેમાં જંતુનાશક દવાઓને ગામની એક જ જગ્યા પર લોકરમાં રાખવામાં આવે છે. ખેડૂત પરિવાર જો દવા લે તો તેની એન્ટ્રી થયા બાદ જ દવા આપવામાં આવે છે
Sep 10,2020, 11:33 AM IST
farmer committed suicide
માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામે આર્થિક સંકળામણના કારણે ખેડૂતે કર્યો આપઘાત
પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરનાર ઓસા ઘેડ ગામના ખેડૂતનું નામ રામદેભાઈ બચુભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
Jun 27,2020, 15:49 PM IST
Coronavirus
લોકડાઉનને કારણે કાકડી ન વેચાઈ, અને આર્થિક રીતે ભાંગી પડેલા ખેડૂતે આત્મહત્યા કરી
કોરોના લોકડાઉન કારણે ખેડૂતે આત્મહત્યા (farmer suicide) કરવાની ફરજ પડી છે. અમદાવાદના ખેડૂતે આત્મહત્યા કરી છે. કાકડીની ખેતી કરતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાંની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ છે.
May 16,2020, 0:24 AM IST
ખેડૂત
ચીઠ્ઠીમાં પાક નિષ્ફળ જવાનું કારણ લખીને જામનગરની મહિલા ખેડૂતની આત્મહત્યા
જામનગર : લાલપુરમાં ખેડૂત મહિલાના આપઘાતથી ચકચાર પાક નિષ્ફળ જવાના કારણે આપઘાતનું પ્રાથમિક તારણ મહિલાનો મૃતદેહ જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયો મૃતક મહિલાએ ચિઠ્ઠી લખીને દવા પી ને આપઘાત કર્યો પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી
Feb 18,2019, 8:25 AM IST
farmer suicide
દ્વારકાના જામકલ્યાણપુરના મેવાસા ગામના ખેડૂતે આત્મહત્યા કરી લીધી...35 વર્ષીય યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણનો અનુભવ કરી રહ્યો હતો...આખરે હતાશા ઘેરી વળતા ખેડૂતે ઝેરી દવા પી લીધી હતી...ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો...
Feb 6,2019, 15:05 PM IST
અમરેલી
અઢી લાખનું દેવુ ન ભરનાર અમરેલીના ખેડૂતે મોતને વ્હાલુ કર્યું
જેને કારણે લોકોને બે ટંકનું ખાવાનું નસીબ થાય છે, તેવા ખેડૂતોને હવે આપઘાત કરવાનો વારો આવી રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ ખેડૂતોના આત્મહત્યાની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ત્યારે હવે દેવામાં ડૂબેલા વધુ એક અમરેલીના ખેડૂતે મોતને વ્હાલુ કર્યુ હતું. અમરેલીમાં એક ખેડૂતે 2.75 લાખનું દેવુ વધી જતા ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
Dec 16,2018, 12:20 PM IST
ખેડૂતની આત્મહત્યા
પરિસ્થિતિ સામે હાર્યો જગતનો તાત, સુરેન્દ્રનગરના વધુ એક ખેડૂતે આત્મહત્યા કર
સુરેન્દ્રનગરના સાંગોઇના મનસુખ કરસન નામના ખેડૂતે આપઘાત કરીને મોત વ્હાલુ કર્યું છે. ખેડૂતને સંતાનોમાં 3 દિકરી અને બે પુત્ર છે. સાત વીઘા જમીનમાં કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
Nov 28,2018, 11:24 AM IST
Trending news
breaking news
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો
Urben Heat Island Effect
સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
MARUTI SUZUKI
27km ની માઈલેજ આપતી આ સસ્તી 7 સીટર કાર બંધ થઈ જશે? કિંમત 5.33 લાખથી શરૂ થાય છે
Lok Sabha Election 2024
ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, ધ્યાન ધરશે
penny stock
86 પૈસાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ખરીદી માટે ધસારો, લાગી અપર સર્કિટ
Ambani family
અંબાણી પરિવાર નાના પુત્ર માટે ક્રૂઝ પર રાખશે ટોગા પાર્ટી, મહેમાનો પહેરશે આવા કપડાં!
gujarat
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત; DNA મેચ, જુઓ મોત પહેલાનો અંતિમ VIDEO
phone
ચોરાયેલો/ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા
gujarat
અમદાવાદમાં રથયાત્રાનું કાઉનડાઉન શરૂ; જાણો કેવી છે સુરક્ષા કવચની તૈયારીઓ?