हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જોહર
જોહર News
Gopal Italia
હવે ઇટાલીયાએ લપકું મુક્યું! 'ભાજપની શું મજબૂરી છે કે રૂપાલાને હટાવતા નથી'
Loksabha Election 2024: પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપવામાં આવેલી ટિપ્પણી મામલે ગોપાલ ઇટાલીયાએ ક્ષત્રિય સમાજની માંગને સમજ સમર્થન નિવેદન આપ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ઉમેદવારીથી રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપે સમાજની માંગણીને સ્વીકારી જોઈએ. ભાજપની શું મજબૂરી છે કે એટલો વિશાળ સમાજની માંગ હોવા છતાં હટાવતા નથી. .
Apr 7,2024, 15:24 PM IST
gujarat
શું ખરેખર ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે? ભાજપ નેતાનું જબરદસ્ત મોટું નિવેદન
વડોદરામાં ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે રૂપાલા વિવાદમાં ક્ષત્રિય આંદોલનને લઇને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે.
Apr 6,2024, 19:24 PM IST
Parasottam Rupala
કમલમમાં કઈ 7 ક્ષત્રિયાણીઓએ આપી જોહરની ચીમકી? શનિવારનો દિવસ ગુજરાત માટે મહત્વપૂર્ણ
Loksabha Election 2024: જે સાત રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે.
Apr 5,2024, 19:45 PM IST
Parasottam Rupala
ગુજરાતના ઈતિહાસની મોટી ઘટના : રૂપાલાના વિરોધમાં જૌહર કરશે 7 ક્ષત્રિયાણી!
Rajput Women Declare Jauhar : ગુજરાતમાં આવતીકાલનો દિવસ ભાજપનો સ્થાપના દિવસ ગણાય છે. ભાજપ આ દિવસે ઉજવણી કરવાની છે પણ 7 ક્ષત્રિયાણીઓએ આવતી કાલે કમલમ ખાતે જૌહર કરવાની ચીમકી આપતાં મામલો તંગ બની ગયો છે. ક્ષત્રિયાણી ગીતા બા એ કહ્યું આજે મહેંદી લગાવીશું અને સાધુ સંતોના આશીર્વાદ મેળવીશું. 2 દિવસનું અલ્ટિમેટમ પૂરું કાલે લગ્નનું જોડું પહેરીને જૌહર કરીશું. ક્ષત્રિયાણીએ અપીલ કરી હસતા મોઢે જોહર કરીએ છીએ રાજનીતિ ના કરતા.. આ મામલાને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
Apr 6,2024, 11:21 AM IST
jaipur
રાજસ્થાન: કવરપેજ પરથી જોહરની તસ્વીર હટાવવા મુદ્દે કોંગ્રેસ નેતાઓમાં વિવાદ
રાજ્યમાં ગહલોત સરકારની રચના બાદ રાજ્યનાં શિક્ષણ બોર્ડના પુસ્તકમાં પરિવર્તન કર્યું છે. પુસ્તકનાં કવર પેજ પરથી જોહરનું ચિત્ર હટાવવા મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. આ મુદ્દે ભાજપ બાદ કોંગ્રેસનાં નેતાઓ વચ્ચે પણ આંતરિક મતભેદ જોવા મળી રહ્યા છે. જ્યાં કોંગ્રેસ નેતા ગોપાલ સિંહ ઇડવાએ રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે પોતાની માહિતી દુરસ્ત કરવા માટેની સલાહ આપી છે. બીજી તરફ પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, કોઇ મંત્રીના બદલવાથી ઇતિહાસ નથી બદલી જતો. ભાજપ બાદ રાજ્યની સત્તાધારી દળનાં નેતા અને સરકારના મંત્રીઓએ પણ પોતાનાં સાથી શિક્ષણમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે સલાહ આપી છે.
May 17,2019, 23:41 PM IST
Trending news
breaking news
વરસાદ પડતા કેરીઓ ખરીદવા લોકોની દોડાદોડ! આ માર્કેટ યાર્ડમાં પડ્યા છે 15 હજાર બોક્સ
gujarat
સુરતના વિદ્યાર્થીઓએ બનાવેલી ડિજિટલ પેન અને એપની ચારેબાજુ ચર્ચા, આ રીતે કરે છે મદદ
Credit card
ફરવાના શોખીનો માટે બેસ્ટ છે આ 5 ક્રેડિટ કાર્ડ, રૂપિયા બચશે અને 5 સ્ટાર સુવિધાઓ મળશે
Lok Sabha Election 2024
પાંચમા તબક્કાનું મતદાન આવતા સુધીમાં પાસું પલટાયું? સટ્ટા બજારની નવી આગાહી
Ambalal Patel
અમદાવાદ માટે અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, આરોગ્ય વિભાગે બહાર પાડી ગાઈડલાઈન
breaking news
કહેવા માટે તો આ હોસ્પિટલ છે પરંતુ, અહીં સારવારના નામે લોકોને મળી રહી છે દુવિધા
Reliance Power share
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેર
video viral
Video Viral: નીતા અંબાણીને ક્યારેય નહીં જોયા હોય આટલા ગુસ્સે, આ ખેલાડીઓનું આવી બન્યુ
Ahmedabad
અમદાવાદમાં આવતીકાલે સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ, શું કરવું અને શું ન કરવુ જાણો
share market
શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત