ડાંગર News

ભેજવાળી મગફળીને લઈને ટેન્શનમાં આવેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મોટી જાહ
ગાંધીનગરમાં કૃષીમંત્રી આર.સી ફળદુ (RC Faldu) અને મુખ્યમંત્રી (Vijay Rupani)  વચ્ચે બેઠક મળી હતી. બેઠક બાદ આર.સી ફળદુ જણાવ્યું હતું કે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી રાજ્ય સરકાર તમારી પડખે જ ઉભી છે. જે ખેડૂતોની મગફળી હજુ શુકાઈ નથી તેઓએ ગભરાવાની જરૂર નથી. તમારી મગફળી (Ground Nut) સૂકાઈ ત્યાર બાદ તમારે ફરી મગફળી ખરીદવામાં આવશે. સાથે સાથે ખેડૂતોને હૈયાધારણા આપી છે કે જે ખેડૂતો (Farmers) ના સેમ્પલ ફેલ થયા છે તેઓએ પણ ગભરાવાની જરૂર નથી. તેમને પણ 15 દિવસનો સમય આપવામાં આવશે. તમારી મગફળીમાંથી પૂરતા પ્રમાણમાં ભેજ સૂકાય ત્યાર બાદ તમારી મગફળી ફરીથી સ્વીકારવામાં આવશે. નુકશાનનો ભોગ બનનાર ખેડૂતની પડખે રાજ્ય સરકાર (Gujarat Government) રહેશે તેવું આશ્વાસન પણ કૃષિ મંત્રીએ આપ્યું હતુ. સાથે સાથે ખેડૂતને આંદોલનના માર્ગે વાળવાની ચેષ્ટા કરનારા લોકોને પણ કૃષિ મંત્રીએ ચેતવણી આપી હતી. 
Nov 19,2019, 8:02 AM IST
‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂત
Oct 30,2019, 10:55 AM IST

Trending news