हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CSK
PBKS
163/ 3
(17.5)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાંડી યાત્રા
દાંડી યાત્રા News
surat
Surat: દાંડીયાત્રા નાકે પહોંચી અને તંત્ર હજી ઉંઘી રહ્યું છે, ઉછારી ગામમાં કાંટા છે
આવતી કાલે દાંડી યાત્રા સુરત જીલ્લામાં કરશે પ્રવેશ. સુરતના ઉમરાછી ગામે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનીકોએ ઉઠાવ્યા સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં કોણ કરશે પદયાત્રીઓ માટે કામગીરી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આઝાદીને ૭૫ વરસ પૂર્ણ થતા દેશ વ્યાપી ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં દાંડી યાત્રાનો ૧૨ માર્ચે સુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રા અમદાવાદના સાબરમતીથી નીકળી નવસારીના દાંડી ખાતે પહોંચશે. હાલ આ દાંડી યાત્રા ભરૂચ જીલ્લામાં આવી છે. આવતી કાલે સુરત જીલ્લામાં ઉમરાછી ગામે પ્રવેશ કરશે પણ દાંડીયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
Mar 27,2021, 19:00 PM IST
Congress
કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને અપાયો આખરી ઓપ
કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને આખરી ઓપ અપાયો છે. દાંડી યાત્રાના આયોજન માટે ૧૫ સમિતિની રચના કરવામાં આવી છે. ગાંધીજી એ કરી હતી એજ પ્રમાણે એજ રૂટ પર ૨૬ દિવસ પદયાત્રાનું કોંગ્રેસનુ આયોજન છે જે ચાર ફેજમાં યોજાશે. કોગ્રેસ વર્કીંગ સમિતિના સભ્યોને આમંત્રણ આપવામાં આવશે તથા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કોગ્રેસ સમિતિના પ્રમુખ હાજર રહેશે. તમામ ૨૬ દિવસ કોંગ્રેસના એક સિનિયર નેતા યાત્રામાં જોડાશે. ગાંધી પરિવારના સભ્યો યાત્રાના આરંભ અને પુર્ણાહુતિમાં જોડાય તેવું કોગ્રેસનું આયોજન છે.
Mar 5,2020, 14:50 PM IST
ગાંધી સ્મારક
દાંડીમાં કરોડોના ખર્ચે તૈયાર થશે ગાઁધી સ્મારક, PM મોદી કરશે લોકાપર્ણ
ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આગામી 30 જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મુકાશે.
Jan 17,2019, 23:29 PM IST
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ, દાંડી યાત્રાના ઐતિહાસિક મ્યુઝિયમનું કરશે
નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે ગુજરાતના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અનેક આંદોલનો કર્યા હતાં, જેમનું એક આંદોનલ મીઠાના સત્યાગ્રહનું પણ હતું.
Jan 15,2019, 13:18 PM IST
Trending news
IPL 2024
પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...7 વિકેટથી જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી હાર
Hyundai India SUV sale
બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ
swimming pool
વેકેશનમાં બાળકોને સ્વિમિંગ પૂલમાં લઈ જતી વખતે ખાસ રાખો કાળજી....
Lok Sabha Election 2024
કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈનો અનોખો ચૂંટણી પ્રચાર, ગાંધી પહેરવેશમાં માંગે છે મત
Lok Sabha Election 2024
ભાન ભૂલ્યા! રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદાને બદલે થઈ રહ્યું છે નુક્સાન
Lok Sabha Election 2024
ગુજરાત જો તેના 'અસલ સ્વભાવ' પર આવી જાય તો.... શું ભાજપને લાગી રહ્યો છે આ વાતનો ડર?
Lok Sabha Election 2024
હિંમતનગરમાં પીએમ મોદીએ ગજવી સભા, અનામત, ફેક વીડિયો મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ
Lok Sabha Elections 2024
ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ
Lok Sabha Election 2024
ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરવાનો ડર? કોંગ્રેસની ચૂંટણી પંચમાં રજૂઆત
Ahmedabad
અમદાવાદમાં રાતના અંધારામાં 4 લોકોની સાબરમતીમાં મોતની છલાંગ, આપઘાતનું કારણ જાણી....