हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેશદ્રોહ કેસ
દેશદ્રોહ કેસ News
Delhi Police
દિલ્હી: શર્જીલ ઈમામ વિરુદ્ધ દેશદ્રોહ મામલે ચાર્જશીટ દાખલ
દિલ્હી પોલીસે શર્જીલ ઈમામ વિરુદ્ધ દિલ્હીમાં રમખાણો ભડકાવવાના મામલે દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. 13 ડિસેમ્બર 2019ના રોજ જેએનયુના વિદ્યાર્થી શર્જીલ ઈમામે શાહીનબાગમાં દેશને તોડવાની વાત કરી હતી. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ જામિયાનગર અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં તોફાન થયા હતાં.
Apr 18,2020, 12:18 PM IST
sharjeel imam
શરજિલે આત્મસમર્પણ નથી કર્યું, તેની ધરપકડ કરવામાં આવી છેઃ દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
Jan 28,2020, 17:55 PM IST
sharjeel imam
CAA વિરોધ દરમિયાન કરી દેશ વિરોધી વાત, જાણો કોણ છે શરજિલ, આ છે તેની કુંડળી
જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામની બિહારના જહાનાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. શરજિલ ઇમામે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન દેશવિરોધી નિવેદન આપતા આસામને દેશથી અલગ કરવાની વાત કરી હતી.
Jan 28,2020, 17:08 PM IST
દેશદ્રોહ કેસ
શરજિલનો વધુ એક વીડિઓ વાયરલ, દિલ્હીમાં તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ
સોશિયલ મીડિયામાં વિવાદિત વીડિઓમાં શરજિલ ઇમામ હિન્દુસ્તાનથી આસામને અલગ કરવા અને ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે. હવે તેની ધરપકડની કવાયત કરવામાં આવી રહી છે.
Jan 26,2020, 17:21 PM IST
pervez musharraf
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફને થઈ શકે છે ફાંસી
જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની ટ્રિબ્યૂનલે આ મામલાની સુનાવણી કરી છે. કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખવા દરમિયાન મુશર્રફના વકીલને 26 નવેમ્બર સુધી અંતિમ દલીલો રજૂ કરવાની પણ સૂચના આપી છે.
Nov 19,2019, 16:14 PM IST
muzaffarpur ssp
50 હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહનો કેસ બંધ કરવાનો આદેશ
પીએમ મોદીને પત્ર લખનાર 50 ચર્ચિત હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહના કેસને બંધ કરવાનો આદેશ મુઝફ્ફરપુરના એસએસપીએ આપ્યો છે. આ હસ્તિઓ પર મોબ લિંચિંગને લઈને પીએમ મોદીને લખેલા પત્રને કારણે કેસ નોંધવામાં આવ્યો હતો.
Oct 9,2019, 21:31 PM IST
કન્હૈયા કુમાર
JNU દેશદ્રોહ કેસ: કન્હૈયા-ઉમર ખાલિદ ઉપર ગાળિયો કસાશે, પોલીસ ફાઈલ કરશે ચાર્
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ) છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય તથા અન્ય કેટલાક લોકો વિરુદ્ધ દેશદ્રોહના મામલે દિલ્હી પોલીસ જલદી ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે બુધવારે આ અંગે જાણકારી આપી.
Jan 10,2019, 9:54 AM IST
Trending news
Uttarakhand
વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
Tata Motors Share
Tata નો આ શેર ₹1200 ને પાર જશે, કંપની બનાવ્યો ₹43000 કરોડનો મોટો પ્લાન
president ebrahim
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ, બોલાવવાની આવી ઇમરજન્સી બેઠક
gujarat weather forecast
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
gujarat
દમણના બારમાં ખેલાયો ખૂની ખેલ! જન્મદિવસની પાર્ટી બની લોહિયાળ, પાટીદાર યુવકનું મોત
breaking news
ગરમીમાં પાણીની મોકાણ! સ્માર્ટ સિટી સુરતમાં લોકો છેલ્લા 30 દિવસથી પીવાના પાણીથી વંચિત
Maruti Suzuki swift 2024
ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો
gujarat weather forecast
અંબાલાલે કીધું એટલે ફાઈનલ! ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું! ક્યાં કેટલી કરી શકે છે અસર?
breaking news
આરોપીઓ હવે મર્યા! મદરેસા સરવેને લઈ દરિયાપુરમાં શિક્ષક પર હુમલા મુદ્દે 2 આરોપીઓ ઝડપાય
gujarat
શું તમે ડિઝાનર મેંગો વિશે સાંભળ્યું છે? ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે કર્યો નવતર પ્રયોગ