हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SL
SA
23/ 2
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રાણ પ્રતિષ્ઠા
પ્રાણ પ્રતિષ્ઠા News
breaking news
સોમનાથ બાદ ગુજરાતમાં બન્યું બીજું મોટું મંદિર, તરભમાં બનેલા મંદિરની શું છે વિશેષતાઓ?
તરભમાં બનેલા વાળીના મંદિરની વિશેષતાઓ જોઈએ તો, સોમનાથ બાદનું ગુજરાતનું બીજું સૌથી મોટું મંદિર છે. જેમાં સ્થાપિત શિવલિંગનું વજન 500 કિલોગ્રામથી વધારે છે. મંદિરમાં બિરાજિત મૂર્તિ મૈત્રક યુગની હોવાની માન્યતા છે..
Feb 22,2024, 22:15 PM IST
ram mandir
પ્રાણ-પ્રતિષ્ઠામાં પણ નહીં જોઈ હોય રામમંદિરની અંદરની આ ઝલક, સામે આવી દુર્લભ તસવીરો
Ayodhya Ram Mandir Pran Pratishtha: આખરે આજે આવ્યો 500 વર્ષોની આતુરતાનો અંત...આખરે આજે આવ્યો એ ઐતિહાસિક અવસર...આખરે આજે થયું કરોડો હિન્દુઓનું સ્વપ્ન સાકાર....આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે અયોધ્યામાં ભવ્ય, દિવ્ય અને નવ્ય રાજમહેલ સમાન મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામલલ્લા. બાળ સ્વરૂપે આ મંદિરમાં કરાઈ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા. જુઓ તે સમયની પ્રધાનમંત્રી મોદીની તસવીરો..
Jan 22,2024, 18:26 PM IST
UK
વિદેશમાં પણ રામનામની ગૂંજ: જાણો વિદેશમાં ક્યા કેવી રીતે ભારતીયો કરી રહ્યા છે ઉજવણી?
અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા આખી દુનિયામાં વસતા ભારતીયો માટે વિશેષ અવસર છે. વિદેશમાં વસતા ભારતીયો પણ આ અવસરની ઉજવણીમાં સામેલ થઈ ગયા છે. યુકેમાં રહેતા ભારતીયો પણ રામમય બની ગયા છે..
Jan 21,2024, 20:33 PM IST
ram mandir ayodhya
ચમત્કાર! હવે દરેક રામ નવમીએ બપોરે બરાબર 12 વાગ્યે રામલલાનું તિલક કરશે સુર્યદેવ
Ram Mandir Pran Pratishtha: રામ મંદિરમાં અદભૂત ટેક્નોલોજી હશે, જેની મદદથી દર વર્ષે રામ નવમીના દિવસે સૂર્ય ભગવાન સ્વયં ભગવાન રામલલાની અચલ પ્રતિમાને પોતાના કિરણોથી તિલક કરશે. મંદિરમાં હશે આવી અદ્ભુત ટેક્નોલોજી.
Jan 21,2024, 12:32 PM IST
Slaughterhouses
ગાંધીનગરમાં આ દિવસે એકેય ઈંડા-નોનવેજની લારી નહીં દેખાય! ગુજરાતમાં કતલખાના રહેશે બંધ
ગાંધીનગર જિલ્લા કલેકટર અને કોર્પોરેશન કમિશનરને પત્ર લખીને 22 મી જાન્યુઆરીના રોજ ઈંડા નોનવેજ સહિતની લારીઓ બંધ રાખી હિન્દુ ધર્મની આસ્થાને માન આપવા અપીલ કરી છે.
Jan 20,2024, 20:02 PM IST
Umiya Mata
ઉમિયા માતાજી મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત
અરવલ્લી અને સાબરકાંઠાના પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત થઈ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજ સહીત અન્ય સમાજના શ્રદ્ધાળુ મંદિરેના મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ હિંમતનગરના મહાવીરનગરના ઉમિયા ધામ ખાતે થયું છે.
Feb 28,2020, 17:55 PM IST
Trending news
Social Media Fraud
સોશિયલ મીડિયામાં લોન આપતી ભ્રામક જાહેરાતોથી રહેજો સાવધાન, બાકી ગુમાવશો રૂપિયા
car
Car ખરીદવા માંગો છે પણ બજેટ છે માત્ર 4 લાખ રૂપિયા, ડોન્ટ વરી આ રહ્યા દમદાર ઓપ્શન
Loksabha election 2024
સૌથી મોટી ભવિષ્યવાણી! મોદીની કુંડળીમાં 3 રાજયોગ : તમામ દાવાઓ થશે ફેલ
heart attack
Watch: પહેલાં મારી સિક્સર પછી થયું મોત, ક્રિકેટ ગ્રાઉન્ડ પર આશ્વર્યજનક ઘટના
Loksabha election 2024
પાટીલના 5 લાખથી વધુની લીડનો ટાર્ગેટ પૂરો કરીશું, કોંગ્રેસનો આટલી સીટનો દાવો
Rajkot Fire Accident
ભ્રષ્ટ મનસુખ અને મુકેશ સસ્પેન્ડ! સાગઠિયાની ખૂલતી એક બાદ એક પોલ, જાણો દરેક વિગત
Lok Sabha Election 2024
કોણ બનશે આગામી પ્રધાનમંત્રી? શ્રીરામ જન્મભૂમિ મંદિરના પૂજારીએ કરી આ ભવિષ્યવાણી
Loksabha election 2024
રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા
Fire Safety
અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 73 ઈમારતોમાં જ ફાયર NOC નથી, તંત્રની લાલીયાવાડી
health tips
સરળતાથી મળી જતી આ 5 સસ્તી વસ્તુઓ શરીર માટે છે અમૃત, લિવર, હાર્ટ બધું જ રહે છે હેલ્ધી