પાટણ: રાધનપુર તાલુકાની નર્મદાની કેનાલોમાં ગાબડું

રાધનપુર તાલુકાની નર્મદાની કેનાલોમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. જ્યારે દેલાણા મેન કેનાલમાં 15 ફૂટનું પડ્યું ગાબડુ પડતા ખેડૂતોને મોટી સઁખ્યામાં નુકશાન થયું હતું.

Trending news