રાજકોટ: ધ્વજવંદન બાદ સીએમ રૂપાણીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

71મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. રાજ્યપાલનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવી 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી.

Trending news