ગીર ગઢડાના જાખિયા ચેકપોસ્ટ પાસે સિંહનું મોત, જાણો કારણ

ગીર ગઢડાના જાખિયા ચેકપોસ્ટ પાસે સિંહનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે, 5 દિવસથી સિંહનો મૃતદેહ પડ્યો હોવાની ચર્ચા પંથકમાં ફેલાઈ છે. આ સિંહ રેડિયો કોલર લગાવેલો હોવાનું અનુમાન છે

Trending news