મેઘાલયના રાજ્યપાલ સોમનાથના પ્રવાસે

ગીર સોમનાથ: મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. પ્રાસલા ખાતે રાષ્ટ્ર શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસલા થઈ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

Trending news