નર્મદા વિવાદ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પત્રકાર પરિષદ, જુઓ શું કહ્યું

નર્મદા મામલે મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર આડી ફાટી, વીજળીના બહાને પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. નર્મદાનું પાણી ન મળે તો ગુજરાત પાણી માટે તરસશે. મધ્ય પ્રદેશમાં સરકાર બદલાતાં જ ગુજરાત પર આફત.

Trending news