પ્રયાગરાજમાં ડેરીમાં આગ લાગતાં અફરાતફરી, લાખોનો મુદ્દામાલ બળીને ખાખ

પ્રયાગરાજમાં એક ડેરીમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ, શોર્ટ સર્કિટને કારણે ડેરીમાં આગ ભભૂકી ઉઠી હતી જો કે જ્યારે આગ લાગી ત્યારે ડેરી બંધ હતી અને તેથી કોઈ વ્યક્તિ તેમાં હાજર નહોતો જેને કારણે જાનહાનિ ટળી છે..જો કે આગને કારણે ડેરીમાં પડેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને ડેરીના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે

Trending news