શામળાજીમાં કૃષ્ણજન્મોત્સવના વધામણાં માટે ઉત્સાહ, જુઓ 'ગામડું જાગે છે'

કૃષ્ણજન્મના વધામણાં માટે દેશભરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકા, ડાકોર કે પછી શામળાજી હોય તમામ કૃષ્ણમંદિરોમાં ભક્તોનો મેળાવડો જામ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહી છે. મંદિર જ નહીં સમગ્ર શામળાજીને રંગીન રોશનીનો શણગાર કરાયો છે.

Trending news