સુરત મનપાની હદના વિસ્તરણનો મામલો ફરી ચર્ચા

સુરત મનપાની હદના વિસ્તરણનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે અને સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે 18 ગામ, એક ફળિયું અને બે નગરપાલિકાનો મનપામાં સમાવેશ કરાશે. આ દરખાસ્તને બે વખત રીફરબેક કરાઈ હતી. આ નિર્ણયને પગલે બે લાખની વસ્તી અને 170 કિમી વિસ્તાર વધશે.

Trending news