સુપ્રીમ કોર્ટમાં 3 સૌથી મહત્વના ચુકાદા આપશે

સુપ્રીમ કોર્ટ દ્વારા 3 સૌથી મહત્વના ચુકાદા આપવામાં આવશે, જેમાં રાફેલની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો 'ચોકીદાર ચોર હે' નારા અંગે રાહુલ ગાંધીની માફીનો કોર્ટે સ્વીકાર કર્યો છે. તો બીજી તરફ સબરીમાલા અંગે હવે 7 જજની બેચ સુનાવણી કરશે. હાલમાં સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશને રોક નહીં.

Trending news