ઉડાનોને લઇને ઉડ્ડયન મંત્રાલયના મહત્વપૂર્ણ દિશા-નિર્દેશ, પહેલા તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકોની મુસાફરી પર પ્રતિબંધ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇ યાત્રાને ફરીથી શરૂ કરતાં પહેલાં મહત્વપૂર્ણ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. પહેલાં તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકોને હવાઇ યાત્રા પર પાબંધી લગાવી દીધી છે. 

ઉડાનોને લઇને ઉડ્ડયન મંત્રાલયના મહત્વપૂર્ણ દિશા-નિર્દેશ, પહેલા તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકોની મુસાફરી પર પ્રતિબંધ

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇ યાત્રાને ફરીથી શરૂ કરતાં પહેલાં મહત્વપૂર્ણ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. પહેલાં તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકોને હવાઇ યાત્રા પર પાબંધી લગાવી દીધી છે. 

આ ઉપરાંત યાત્રી કેબિનમાં કોઇપણ પ્રકારની બેગ લઇને મુસાફરી કરી શકશે નહી. તો બીજી તરફ ચેક-ઇન બેગ ફક્ત એક નગ હશે, જેનું વજન 20 કિલોથી ઓછું હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news