Corona Virus Alert: દેશમાં કોરોના વાયરસ ફરી ફેલાતો જોવા મળ્યો છે. જુલાઈના માત્ર 17 દિવસમાં, દેશમાં કોરોના વાયરસના 339 કેસ મળી આવ્યા છે. ચાર દર્દીઓના મોત પણ થયા છે. કેરળમાં સૌથી વધુ 115 કેસ છે. કર્ણાટકમાં 64, મહારાષ્ટ્રમાં 43, દિલ્હીમાં 18, તમિલનાડુમાં 39, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 18, રાજસ્થાનમાં 12 અને આંધ્રપ્રદેશમાં 12 કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં ચાર કોરોનાવાયરસ દર્દીઓના મોત થયા છે, અને રાજ્યનો કડપા જિલ્લો કોરોનાવાયરસથી સંક્રમિત છે.
Covid 19: આરોગ્ય સચિવ એસ. સુરેશ કુમારે જણાવ્યું કે, કડપામાં 5 કેસો સામે આવ્યા હતા અને બાકીના ત્રણ સંક્રમિતો તેમના સંપર્કમાં આવેલા લોકો હતા. તમામ સંક્રમિતોને હોમ આઇસોલેશન અથવા સ્પેશિયલ કોવિડ વોર્ડમાં મોનિટર કરવામાં આવી રહ્યા છે.
Andhra Pradesh Covid Death Case: આંધ્ર પ્રદેશના કડપ્પામાં કોરોના જેવા ગંભીર લક્ષણ અને ફેફસાના ગંભીર ઈન્ફેક્શન બાદ એક 46 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. સ્વાસ્થ્ય વિભાગે મોતના ચોક્કસ કારણોની પુષ્ટિ કરવા માટે દર્દીના સેમ્પલ પુણે મોકલ્યા છે.
Covid-19 New Variant નવા COVID-19 સબ-વેરિઅન્ટ BA.3.2 એ લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરી નાખ્યું છે, કારણ કે તેમને ડર છે કે COVID-19 ના જૂના દિવસો પાછા આવી શકે છે. એવામાં દરેકના સવાલ ઉભો કરે છે કે જેમ પ્રથમ COVID-19 મહામારી દરમિયાન કોરોના વિક્સિન વિકસાવવામાં સમય લાગ્યો હતો, શું વર્તમાન રસી તેને અટકાવી શકશે?
Corona New Variant: દુનિયામાં ફરી કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે, હાલમાં કોરોનાનો નવો સબવેરિયન્ટ 20થી વધુ દેશોમાં ફેલાયો છે અને તેની સૌથી વધારે અસર યુરોપના દેશો અને અમેરિકામાં જોવા મળી રહી છે, પહેલીવાર 2024માં અમેરિકામાં આ વેરિયન્ટ જોવા મળ્યો હતો.
Ayurvedic Care:કોરોનાનો સમય કોઈ ભૂલી નહીં શકે. કોરોનામાં સૌથી કરાગત આયુર્વેદ નિવડ્યું હતું. ઘણા લોકોએ તો ખાલી આયુર્વેદ નુસખા અજમાવીને જ કોરોનાને માત આપી દીધી હતી.
Corona cases doubled in three days in Gujarat, currently 223 active cases of Corona in Gujarat.
Coronavirus New Variant Symptoms: નવા કોવિડ-19 વેરિઅન્ટ્સ NB.1.8.1 અને LF.7ની એન્ટ્રી સાથે કોરોનાવાયરસ ભારતમાં ફરી પાછો આવી રહ્યો છે. આ દરમિયાન, ડૉક્ટરે કહ્યું છે કે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે નવા વેરિઅન્ટો ગંભીર નથી.
Corona Case in Gujarat: ભારતમાં હાલની કોવિડ-19 સ્થિતિ નિયંત્રણમાં છે. ભારતમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોની વર્તમાન સંખ્યા, 19 મે સુધી ઉપલબ્ધ ડેટા મુજબ, 257 છે
AstraZeneca Latest News: અઝેડએન લિમિટેડે કહ્યું કે તે યૂરોપમાં વેક્સજેવરિયા (Vaxzevria) વેક્સીનના માર્કેટિંગ ઓથરાઇઝેશનને પરત લાવવા માટે આગળ વધશે.
BREAKING: Scam in distribution of Covid-19 death compensation busted in Gujarat
Covid-19: ચાઇનીઝ એક્સપર્ટે એ પણ દાવો કર્યો હતો કે XBB વેરિઅન્ટનો સામનો કરવા માટે, ચીને બે કોવિડ -19 રસીઓને મંજૂરી આપી છે જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં કુલ 854 એક્ટિવ કેસ છે, જ્યારે 6 વેન્ટીલેટર પર છે અને 748 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1278840 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11074 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કોરોનાના એક્ટિવ કેસ 1218એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 204 દર્દી સાજા થયા છે.
Coronavirus Cases: કોરોના ફરી એકવાર દેશમાં મુશ્કેલી ઉભી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજનો આંકડો 9 હજારને પાર કરી રહ્યો છે.
Coronavirus New Variant: કોરોનાવાયરસએ (Coronavirus) ભારતીયોને ટેન્શનમાં મૂક્યા છે. 1 દિવસમાં જ કોરોનાના 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
Corona Cases In India: ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સોમવારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, સાવચેતીના પગલા તરીકે, ઘણા રાજ્યોએ કોવિડ માર્ગદર્શિકા જારી કરી છે અને માસ્ક ફરીથી ફરજિયાત બનાવ્યા છે.
Are hospitals across Gujarat ready to tackle possible wave of COVID-19? Here's what we found
Coronavirus Cases in India: ભારતમાં કોરોના વાયરસનાકેસોની વધતી જતી ગતિને જોતા સરકાર સંપૂર્ણ એલર્ટ પર છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી.
covid 19 india cases: છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે સૌથી વધુ 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને કર્ણાટકમાં 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. હાલમાં, દૈનિક હકારાત્મકતા દર 3.38 ટકા છે.
Rjajasthan News: રાજસ્થાનમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વસુંધરા રાજેને પણ કોરોના થયો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતભરમાં 2310 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે 05 વેન્ટીલેટર પર છે. તેમાંથી 2305 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1268837 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 11055 લોકોના મોત થયા છે.