हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉત્તર પ્રદેશ સરકાર
ઉત્તર પ્રદેશ સરકાર News
લવ જેહાદ
લવ જેહાદઃ ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી, 10 વર્ષની સજાની જોગવાઈ
ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવાને લઈને 'ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અધ્યાદેશ' કેબિનેટમાં પસાર થઈ ગયો છે.
Nov 24,2020, 19:16 PM IST
લવ જેહાદ
લવ જેહાદના ગુનેગારોને યોગી આદિત્યનાથની ચેતવણી- રામ નામ સત્યની યાત્રા માટે તૈયાર રહો
ઉત્તર પ્રદેશની યોગી સરકાર લવ જેહાદ પર જલદી અંકુશ લગાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દેવરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેની જાહેરાત કરી હતી.
Oct 31,2020, 17:26 PM IST
હાથરસ કેસ
હાથરસ કાંડઃ હાઈકોર્ટે યૂપી સરકારને લગાવી ફટકાર, પીડિત પરિવારે અદાલતમાં રાખી 3 માગ
યૂપીના ચર્ચિત હાથરસ કાંડને સ્વયં ધ્યાને લેતા સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેચે મામલાની સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે યૂપી સરકારને પણ ફટકાર લગાવી હતી.
Oct 12,2020, 18:12 PM IST
હાથરસ કેસ
હાથરસ કેસઃ સુપ્રીમનો યૂપી સરકારને આદેશ, પરિવારની સુરક્ષા પર દાખલ કરો એફિડેવિડ
Hathras Case Latest News: હાથરસ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી મહત્વની ટિપ્પણીઓ કરી છે. એક પીઆઈએલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે, તે 8 ઓક્ટોબરે કોર્ટને જણાવે કે હાથરસ કાંડમાં પરિવારની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે.
Oct 6,2020, 16:07 PM IST
હાથરસ કેસ
'ષડયંત્ર હેઠળ ખરાબ કરવામાં આવી રહ્યો છે યૂપીનો માહોલ, 13 FIR દાખલ'
ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police)એ સોમવારે હાથરસ મામલે (Hathras news) પત્રકાર પરિષદ યોજી હતી. એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યુ કે, એક કાવતરું અને ષડયંત્ર હેઠળ રાજ્યનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Oct 5,2020, 18:16 PM IST
હાથરસ કેસ
હાથરસ કેસમાં પીડિતાની સાથે નથી થયો રેપ કે ગેંગરેપ, આ રિપોર્ટમાં થયો દાવો
હાથરસની પીડિતાના મોત પહેલા તેના પરિવારે આરોપીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે હજુ પણ પોલીસની કાર્યવાહીથી સહમત નથી.
Oct 4,2020, 22:02 PM IST
હાથરસ કેસ
હાથરસ ગેંગરેપ પર રાજકારણ ગરમાયું, સીએમ યોગીનો પલટવાર- તોફાનો કરાવવા ઈચ્છે છે વિપક્ષ
ચારેતરફ આલોચનાથી સરકાર ઘેરાઇ તો હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર પલટવાર કર્યો છે. સીએમ યોગીએ રવિવારે કહ્યુ કે, વિપક્ષી દળ દેશ અને પ્રદેશમાં જાતીય, સાંપ્રદાયિક તોફાનો કરાવવાનું ષડયંત્ર કરી રહ્યાં છે.
Oct 5,2020, 6:17 AM IST
મુગલ મ્યૂઝિયમ
CM યોગી બોલ્યા- મુગલ આપણા લાયક નહીં, શિવાજીના નામ પર હશે આગરાનું મ્યૂઝિયમ
મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, આગરામાં બની રહેલા મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તર પ્રદેશમાં ગુલામી માનસિકતાના પ્રતીક ચિન્હોને કોઈ સ્થાન નથી.
Sep 14,2020, 23:08 PM IST
Yogi government
યોગી સરકારે ગૌ હત્યા વિરુદ્ધ પસાર કર્યો મજબૂત કાયદો, જાણો વિગત
યૂપી સરકારના સંસદીય કાર્ય મંત્રી સુરેન્દ્ર ખન્નાએ જણાવ્યું કે, યોગી સરકારે ગૌ-વધ નિવારણ સંશોધન બિલ 2020 પાસ કર્યું છે. આ કાયદાથી યૂપીમાં ગોહત્યાની વિરુદ્ધ કડક કાયદો પસાર થઈ ગયો છે.
Aug 24,2020, 9:03 AM IST
Hinduism
પ્રિયંકા ગાંધીના નિવેદન પર દિનેશ શર્માએ કર્યો વળતો પ્રહાર
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ભગવા કપડા અને હિન્દુત્વ વિરુદ્ધ પ્રિયંકા ગાંધીનું નિવેદન વિવાદાસ્પદ છે.
Dec 30,2019, 17:57 PM IST
પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથ, યૂપી પોલીસ પર કર્યા પ્રહાર
પ્રિયંકા ગાંધી બોલ્યા કે લખનઉના દારાપુરીમાં 77 વર્ષના નિવૃત ઓફિસરની ઘરેથી ધરપકડ કરવામાં આવી, જે આંબેડકરવાદી હતા.
Dec 30,2019, 16:31 PM IST
બિહાર
બેકાબૂ મગજના તાવને લઇ SCમાં અરજી, કોર્ટની કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ
બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.
Jun 24,2019, 12:31 PM IST
તાજ મહેલ
પ્રવાસીઓ માટે તાજમહેલ જોવું થયું મોંઘું, જાણો કેમ....
વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા તાજમહેલ પર ભીડ મેનેજમેન્ટ માટે આ નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવા જઇ રહ્યાં છે.
Dec 9,2018, 23:53 PM IST
ઉત્તર પ્રદેશ સરકાર
UP સરકારે SCને કહ્યું- ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર પરથી રાસુકા હટાવાયો
સુપ્રીમ કોર્ટે દલિત નેતા અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને રાહત આપી છે.
Sep 20,2018, 15:20 PM IST
Trending news
gujarat
...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો
Delhi monsoon 2024 dates
દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, આકાશમાંથી અગનવર્ષા, અનેક શહેરો બન્યા અગનભઠ્ઠી
gujarat
રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SITની રચના
gujarat
VIDEO: રમેશ ટિલાળાનું વર્તન તો જુઓ...રાજકોટમાં મોતના તાંડવ વચ્ચે હસી રહ્યા છે ખડખડાટ
voter turnout
છઠ્ઠા તબક્કામાં આશરે 60 ટકા થયું મતદાન, બંગાળમાં સૌથી વધુ વોટિંગ, જુઓ આંકડા
Rajkot news
લાશોની લાઈનો, પરિવારોનું હૈયાફાટ રૂદન...27ના મોતથી હૈયું કંપાવે મૂકે તેવું છે મંજર
fire
સુરતના તક્ષશિલાથી પણ મોટો અગ્નિકાંડ, 5મી વર્ષીના બીજા દિવસે રાજકોટમાં 24ના મોત
Rajkot news
રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ AMC એક્શનમાં! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહી
Natasa Stankovic
પત્ની નતાશાને પૈસા આપવા ગુજરાત છોડી મુંબઈમાં ગયો હતો હાર્દિક? ચોંકાવનારો રિપોર્ટ
Hyundai creta sales
દેશની નંબર-1 SUV ને વિદેશમાં મળ્યો માત્ર 1 ગ્રાહક, વેચાણમાં થયો 99 ટકાનો ઘટાડો