हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બદ્રીનાથ
બદ્રીનાથ News
Badrinath
ભૂસ્ખલન થતાં બદ્રીનાથ હાઈવે બ્લોક, 10,000થી વધુ તીર્થયાત્રી ફસાયા, જુઓ તસવીરો
Badrinath Highway Blocked : ઉત્તરાખંડમાં ગુરુવાર રાત્રે અતિભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે બદ્રીનાથ હાઈવે બ્લોક થઈ ગયો છે. જાણવા મળતી એ માહિતી અનુસાર ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે નું 100 મીટર નો રસ્તો તૂટી ગયો છે. ભૂસ્ખલનના પહાડી ઉપરથી તૂટેલા પથ્થરો અલખનંદાન નદી સુધી પહોંચી ગયા હતા.
Jun 30,2023, 10:47 AM IST
Badrinath
બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, મુખ્ય પૂજારી સહિત 28 લોકો હતા હાજર
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ છે. આ બાજુ ઉત્તરાખંડમાં આજે સવારે 4.30 વાગે બદ્રીનાથ મંદિરના કપાટ ખોલી નાખવામાં આવ્યાં છે. કપાટ ખોલ્યા ત્યારે મુખ્ય પૂજારી સહિત 28 લોકો ત્યાં હાજર હતાં. મંદિર પરિસરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
May 15,2020, 9:19 AM IST
pm modi
બદ્રીનાથ પહોંચ્યા શિવભક્ત મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પૂરી કરીને બદ્રીનાથ પહોંચ્યા. બાબાના શરણમાં શિવના ભક્ત.
May 19,2019, 12:17 PM IST
pm modi
PM મોદીએ કરી કેદારનાથના ડેવલ્પ્મેન્ટની વાત. પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટનની થીયરી પર મુક્યો ભાર.
કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા અને ગુફામાંથી બહાર નિકળ્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વડાપ્રધાન બન્યા પછી ઉત્તરાખંડમાં સરકાર બની છે. અહીં ત્રણ-ચાર મહિના વિકાસકાર્યો ચલાવી શકાય છે. બાકીનો સમય તો બરફ રહે છે. આ ધરતી સાથે મારો એક વિશેષ સંબંધ રહ્યો છે. વિકાસ મારું મિશન છે, પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રવાસન. આસ્થા અને શ્રદ્ધા સૌથી મોટી બાબત છે. કપાટ ખુલતા પહેલા અસંખ્ય લોકોએ અહીં કામ કરવું પડે છે. સામાન્ય લોકોની સુવિધાનું ધ્યાન રાખવું પડે છે. હું ભગવાન પાસે ક્યારેય કશું પણ માગતો નથી. માગવાની પ્રવૃત્તિ સાથે હું સહમત નથી. પ્રભુએ આપણને માગવા નહીં પરંતુ આપવાને લાયક બનાવ્યા છે. આ સાથે જ બે દિવસના આરામની મંજૂરી માટે તેમણે ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.
May 19,2019, 9:55 AM IST
pm modi
ગુફામાં રાત્રિ રોકાણ બાદ ફરી કેદારનાથ બાબાના દર્શન કરવા પહોંચ્યા PM મોદી
લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની વચ્ચે વડાપ્રાધન મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. આજે સવારે તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ માટે રવાના થશે. ગઈકાલે પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સવારે સાત વાગ્યાથી કેદારનાથ માટે પ્રસ્થાન કરી 9.45 વાગ્યે બદ્રીનાથમાં પહોંચશે અને 10 વાગ્યે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં ચોથી યાત્રા હતી.
May 19,2019, 9:35 AM IST
pm modi
કેદારનાથની ગુફામાં PM મોદીની સાધના પૂર્ણ, હવે જશે બદ્રીનાથ
લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની વચ્ચે વડાપ્રાધન મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. આજે સવારે તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ માટે રવાના થશે. ગઈકાલે પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સવારે સાત વાગ્યાથી કેદારનાથ માટે પ્રસ્થાન કરી 9.45 વાગ્યે બદ્રીનાથમાં પહોંચશે અને 10 વાગ્યે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં ચોથી યાત્રા હતી.
May 19,2019, 9:20 AM IST
કેદારનાથ
LIVE : હું ભગવાન પાસે ક્યારેય કશું માગતો નથીઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદી શનિવારે કેદરનાથ પહોંચ્યા હતા. અહીં કેદારનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ બપોર પછી તેઓ એક ગુફામાં ધ્યાન સાધના કરવા માટે ગયા હતા અને આખી રાત આ ગુફામાં રોકાઈને સાધના કરી હતી. કેદારનાથથી વડાપ્રધાન બદ્રીનાથ પહોંચ્યા હતા.
May 19,2019, 15:14 PM IST
ચારધામ યાત્રા
આજથી શરૂ થશે ચારધામ યાત્રા, જાણો કેવી રીતે પહોંચશો કેદરનાથ, બદ્રીનાથ
શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચાર તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સફળ યાત્રાની કામના કરી છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે
May 7,2019, 9:47 AM IST
ચારધામ યાત્રા 2019
ચારધામ યાત્રાએ જનારા તમારા માતા-પિતાને આ નવા અપડેટની માહિતી જરૂરી આપજો
સાતમી-આઠમી સદીમાં ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયના પહાડો પર ઘટાદાર જંગલોની વચ્ચે પગપાળો રસ્તો હતો. જેને પાર કરીને આદિ ગુરુ શંકરાચાર્યએ બદ્રીનાથમાં બદ્રિકાશ્રમ જ્યોર્તિપીઠ અને કેદારનાથમાં જ્યોર્તિલિંગની સ્થાપના કરી હતી. સદીઓથી શ્રદ્ધાળુઓ પણ આ જ રસ્તા પર પગપાળા જઈને આ પવિત્ર ધામના દર્શને જતા હતા.
Apr 29,2019, 11:44 AM IST
man
ભગવાન વિષ્ણુનું અનોખુ ધામ જ્યાં 6 મહિના મનુષ્ય 6 મહિના દેવતા કરે છે પુજા
રાજ્ય સરકાર દ્વારા પણ 6 મહિના માટે અહીં પ્રતિબંધ લાદી દેવામાં આવે છે, અહીં કોઇ નાગરિક 6 મહિના માટે પ્રવેશી શકે નહી
Jan 9,2019, 16:38 PM IST
Trending news
america
અમેરિકામાં વિઝા માટે ગુજરાતીઓએ કર્યું મોટું કૌભાંડ, 4 પાટીદારોનો ભેદ ખૂલ્યો
money
5 વર્ષ, 5% અને ₹5 કરોડ, 55 વર્ષની વયે નિવૃત્તિ અને ₹4.25 કરોડ વ્યાજ, ગણતરી જુઓ
Cadila
કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ 100 કર્મચારી પહોંચ્યા કોર્ટ
Ambalal Patel
નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફ
weather update
'પેલાં' 400 પાર જાય કે ના જાય પણ 50 પાર જવા ઉતાવળા બન્યા છે સુરજદાદા!
Criminal Justice
માધવ મિશ્રા બની પંકજ ત્રિપાઠી કરશે વાપસી, ક્રિમિનલ જસ્ટિસની 4 સીઝન થઈ અનાઉંસ
Ambalal Patel
નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતને પણ કરશે અસર
shukra gochar 2024
Shukra Gochar 2024: આજથી આ 6 રાશિઓનો લોકો કરશે દિવસ-રાત જલસા, શરુ થયો સારો સમય
Headache
Headache: ઉનાળામાં વારંવાર દુખે છે માથું? આ 4 રીતે દવા વિના મટી શકે છે માથાનો દુખાવો
Business
ખૂબ ડિમાન્ડમાં આ બિઝનેસ, એકવાર રોકાણ કરશો તો મહિને કમાશો 5-6 લાખ રૂપિયા