हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાવલીનાં ધારાસભ્ય
સાવલીનાં ધારાસભ્ય News
bjp
કેતન ઇનામદાર રાજીનામુ પરત ખેંચ્યું, સમાધાનની ફોર્મ્યુલા અંગે ચલકચલાણું
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.
Jan 23,2020, 21:48 PM IST
bjp
ગજગ્રાહ! ઇનામદારે કહ્યું જીતુભાઇ અહીં આવશે, વાઘાણીએ કહ્યું કેતનભાઇ કાર્યકર
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીતુ વાઘાણા દ્વારા ઘીના ઠામમાં ઘી ઢોલાયું હોવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેતન ભાઇએ ભારતીય જનતા પાર્ટી અને મારી લાગણીને સ્વિકારી છે.
Jan 23,2020, 0:20 AM IST
bjp
વાઘાણીએ કહ્યું સબ સલામત:ઇનામદારે કહ્યું લેખીત ખાતરી નહી તો વાટાઘાટો પણ નહી
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીતુ વાઘાણા દ્વારા ઘીના ઠામમાં ઘી ઢોલાયું હોવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેતન ભાઇએ ભારતીય જનતા પાર્ટી અને મારી લાગણીને સ્વિકારી છે.
Jan 23,2020, 0:11 AM IST
bjp
આખરે ઘીનાં ઠામમાં ઘી: કેતન ઇનામદારને મનાવી લેવાયાની જીતુ વાઘાણીની જાહેરાત
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.
Jan 23,2020, 0:12 AM IST
Attempts
કેતન ઇનામદારનાં રાજીનામાં બાદ રંજનાબેન, પ્રદિપસિંહ,ભુપેન્દ્રસિંહ સહિતનાં ન
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે.
Jan 22,2020, 23:00 PM IST
bjp
તો શું વિજળીબિલનાં કારણે કેતન ઇનામદારને સરકારે આપ્યો 'ઝટકો'?
કેતન ઇનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. આ સમાચાર તેમનાં સમર્થકોમાં જંગલની આગની જેમ ફેલાઇ રહ્યા છે. જેમ જેમ આ સમાચાર ફેલાતા જાય છે તેમ તેમ સમર્થકો મોટા પ્રમાણમાં તેમનાં ઘરે એકત્ર થઇ રહ્યા છે. કેતન ઇનામદારનાં સમર્થનમાં નારા લાગી રહ્યા છે. તો ભાજપ વિરોધી ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે. જો કે સ્પષ્ટ રીતે ભાજપની વિરુદ્ધ કોઇ બોલવા તૈયાર નથી કારણ કે હજી કેતન ઇનામદાર દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે પરંતુ તેનો સ્વિકાર કરવામાં નથી આવ્યો.
Jan 22,2020, 21:57 PM IST
Trending news
Diabetes
લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ
Water Crisis in Delhi
દેશની રાજધાની નવી દિલ્લીમાં જળસંકટ, ભીષણ ગરમીની વચ્ચે પાણીની ઉઠી બૂમ
Four places in Gandhinagar district
ગુજરાતના આ 4 સ્થળોએ ફાટી નીકળ્યો રોગ! જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
breaking news
રાજકોટ ભાજપમાં ભયાનક યુદ્ધ! 'ચંડાળ-ચોકડી’ના નામ જોગ સાથે 'કમલમ્'મા ફૂટ્યો લેટર-બૉમ્બ
Employee Provident Fund
EPF New Rules: PFના ક્લેમ માટે ચેકબુક-પાસબુકની નહીં પડે જરૂર, આવી મોટી ખુશખબર
india
દહેજનો ચોંકાવનારો કિસ્સો! એક રજાઈની માથાકૂટમા સાસુએ પુત્રવધુની સુહાગરાત આ રીતે બગાડી
7th Pay Commission
સરકારે DA પછી હવે ગ્રેચ્યુઈટી પર આપી ખુશખબર, કર્મચારીઓની થશે બલ્લે બલ્લે
bjp
ભાજપ બહુમતથી પણ રહેશે દૂર, યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી : આ ગઠબંધન સરકાર બનાવશે
Gujarat weather update
ગુજરાતમાં આવે છે વાવાઝોડું! આગામી 7 દિવસ ક્યાં છે ધૂળની ડમરી સાથે ભારે પવનનું સંકટ?
Heatwave
તાવ હતો, બીપી વધી ગયું હતું... મિર્ઝાપુરમાં ચૂંટણી ફરજ પરના 13 કર્મીઓના મોતથી હડકંપ