Foundation day News

ગોહિલવાડમાં ભરઉનાળે દિવાળી આવી... PM મોદીના એક હુંકારથી ભાવનગરવાસીઓ શહેરનો 300 મો જન
બ્રિજેશ દોશી/ગાંધીનગર :પીએમ મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પોતાના ગામ, શહેરના જન્મદિવસની ઉજવણી કરવા અંગે સૂચના આપી હતી. લોકો વચ્ચે જવા અને લોકોને પોતાની સાથે જોડવા આવી ઉજવણી, પ્રભાતફેરી સહિતના સંખ્યાબદ્ધ કાર્યક્રમો યોજવા આહવાન કર્યું હતું. તેને જ ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના 300મા જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી છે. ભાવનગરના બોરતળાવમાં 3 દિવસનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 મેના રોજ કરાવશે. તો અખાત્રીજના દિવસે એટલે કે ભાવનગરના જન્મદિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાશે.   
Apr 30,2022, 11:54 AM IST

Trending news