हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SL
SA
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
News of MP
News of mp News
#MadhyaPradeshCrisis
Big Breaking : ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યમંત્રી કમલનાથે કરી રાજીનામાની જાહેરાત
મધ્ય પ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે, જેના પહેલા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મુખ્યમંત્રી કમલનાખ રાજીનામુ આપશે. પરંતુ આ પહેલા તેમણે પોતાના ઘરે તમામ કોંગ્રેસા ધારાસભ્યોને બોલાવ્યા હતા. તેમજ એ બાબતના પણ સંકેત મળ્યા કે, શું કમલનાથની સાથે તમામ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામુ આપશે. આ મામલે કમલનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું કે, 11 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાનું પરિણામ આવ્યું હતું. કોંગ્રેસને સૌથી વધુ સીટ મળી હતી. 17 ડિસેમ્બરના રોજ મેં મુખ્યમંત્રીના શપથ લીધા હતા. મેં 15 મહિના સુધી મારા રાજ્યની સેવા કરી. પણ મારો શું વાંક હતો કે, મારી સામે ષડયંત્ર કરવામાં આવ્યું.
Mar 20,2020, 13:39 PM IST
Madhya Pradesh Floor Test
MPમાં કમલનાથના માથે મોટું સંકટ, ફ્લોર ટેસ્ટ પહેલા કરી પ્રેસ કોન્ફરન્સની જાહેરાત
સુપ્રિમ કોર્ટે કમલનાથ સરકાર (Kamal Nath) ને મધ્ય પ્રદેશ વિધાનસભામાં આજે 20 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટ (Madhya Pradesh Floor Test) કરવાનો આદેશ આપ્યો છે. તેના બાદ કોંગ્રેસ (Congress) અને ભાજપાએ પોતપોતાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરી દીધા છે. ભાજપા ધારાસભ્ય દળના મુખ્ય નેતા નરોત્તમ મિશ્રાએ ભાજપાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને શુક્રવારે કમલનાથ સરકાર વિરુદ્ધ મત આપવાનું કહ્યું છે.
Mar 20,2020, 10:31 AM IST
ભોપાલ
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધારણ કર્યો કેસરીયો, કહ્યું- કોંગ્રેસ છોડતી વખતે દુખી પણ છું
કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબદ દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા પ્રેસ કોન્ફ્રેંસ કરી રહ્યા છે.
Mar 11,2020, 15:49 PM IST
ભોપાલ
મધ્ય પ્રદેશના રાજકારણમાં ભૂકંપ, ભાજપમાં જોડાયા જ્યોતિરાદિત્ય સિંધિયા
કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
Mar 11,2020, 15:05 PM IST
ભોપાલ
આજે દિલ્હીમાં ભાજપમાં જોડાઇ શકે છે સિંધિયા, મોદી સરકારમાં બનશે મંત્રી?
કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે. સૂત્રોના હવાલેથી સમાચાર છે કે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરમાં ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાશે. તો બીજી તરફ સૂત્રોના હવાલેથી એ પણ સમાચાર છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરૂવારે સાંજે 4 વાગે ભોપાલ એરપોર્ટ પર પહોંચશે
Mar 11,2020, 11:34 AM IST
Trending news
Rajkot Fire Accident
ભ્રષ્ટ મનસુખ અને મુકેશ સસ્પેન્ડ! સાગઠિયાની ખૂલતી એક બાદ એક પોલ, જાણો દરેક વિગત
Acharya Satyendra Prasad
કોણ બનશે આગામી પ્રધાનમંત્રી? શ્રીરામ જન્મભૂમિ મંદિરના પૂજારીએ કરી આ ભવિષ્યવાણી
Loksabha election 2024
રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા
Fire Safety
અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 73 ઈમારતોમાં જ ફાયર NOC નથી, તંત્રની લાલીયાવાડી
health tips
સરળતાથી મળી જતી આ 5 સસ્તી વસ્તુઓ શરીર માટે છે અમૃત, લિવર, હાર્ટ બધું જ રહે છે હેલ્ધી
Baroda Dairy
સામાન્ય લોકોને વધુ એક ઝટકો, અમુલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
Tata Group Stock
દોડવા માટે તૈયાર છે Tata Group નો આ દિગ્ગજ શેર, 5 વર્ષમાં આપ્યું 150%થી વધુ વળતર
Riverfront
હવે રિવરફ્રંટ જવા માટે મળશે AMTS બસ, પાંચ જૂનથી શરૂ થશે AC બસ સેવા
Tax Price Hike
ગુજરાતની એક નગરપાલિકાએ ચૂપચાપ વધારી દીધો વેરો, ડબલ બિલ જોઈને ગભરાયા નાગરિકો
surat
ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી માંગ