हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Religious Places
Religious places News
big decision
ગુજરાતના શ્રદ્ધાળુઓને મોટી ભેટ: કરોડોના ખર્ચે આ ધાર્મિક સ્થળોનો થયો સર્વાંગી વિકાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના યાત્રાધામ અને તીર્થ સ્થાનોનો થયો સર્વાંગી વિકાસ. રાજ્યમાં યાત્રાધામ અને તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 595 કરોડના 90 પ્રોજેકટ હાથ ધરાયા. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે યાત્રાધામોની વિકાસયાત્રા વણથંભી બની: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ.
Mar 2,2024, 22:10 PM IST
gujarat
સી પ્લેન અંગે આ સમાચાર સાંભળીને ઝૂમી ઉઠશે તમારું મન! સરકાર કરી રહી છે મોટી વિચારણા
Sea Plane: સૂત્રોની વાત માનીએ તો સી પ્લેનના રૂટ વધારવામાં આવે તો સી પ્લેન ચલાવતી ખાનગી કંપનીને વધુ ટ્રાફિક મળી રહે તેમ છે, સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટમાં ખાનગી કંપનીઓ સરકાર તરફથી તેમને શું પ્રોત્સાહન મળશે, કેટલા સમય ગાળા માટે તે સહિતની બાબતો પર મદાર રાખી રહી છે, આ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી.
May 4,2023, 9:43 AM IST
gujarat
ગુજરાતમાં અહીં ધર્મ સ્થાનો મુશ્કેલીમાં! છેલ્લા 15 દિવસથી હાલત બની કફોડી
એક તરફ રાજ્ય સરકાર ગીરનાર તીર્થ ક્ષેત્રને દેશ દુનિયાના નક્શામાં પ્રથમ હરોળનું સ્થાન ગણાવે છે, ત્યારે મૂળભૂત સુવિધા વિજળી પણ બરાબર નથી મળતી તેનાથી પાણીની પણ મુશ્કેલી ઊભી થાય છે.
Jul 29,2022, 21:55 PM IST
Rail travel
રેલવેની રામાયણ યાત્રાથી રામલલા સહિત કાશી વિશ્વનાથનાં કરો દર્શન, મળશે આ ખાસ સુવિધાઓ
IRCTC એ ભગવાન રામમાં આસ્થા ધરાવતા પ્રવાસીઓ માટે 'દેખો અપના દેશ' કાર્યક્રમ હેઠળ 'શ્રી રામાયણ યાત્રા' શરૂ કરી છે. પ્રવાસીઓના ઉત્સાહને જોતા IRCTCએ બીજી ટ્રિપ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી રામાયણ યાત્રાની બીજી ટ્રેન યાત્રા 12મી ડિસેમ્બરથી શરૂ થશે. આ યાત્રા 17 દિવસની હશે અને પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ રામલલા અને હનુમાનગઢી તેમજ સીતાજીનાં જન્મ સ્થળ અને કાશી વિશ્વનાથના દિવ્ય દર્શન કરી શકશે.
Nov 7,2021, 16:40 PM IST
Bhavnagar
અલૌકિક જડીબુટ્ટીઓની ભંડાર છે આ ગિરિમાળા, લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન મહાદેવ
નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામની ગિરિમાળાઓમાં આવેલું માળનાથ મહાદેવ અતિ રમણીય અને સુંદર ધાર્મિક સ્થળ છે, અંહીની લીલોતરી મન મોહી લે છે, પાવનકારી અને કલ્યાણકારી માળનાથ મહાદેવના દર્શન કરવા દૂર દૂર થી લોકો આવે છે, મહાદેવના સાનિધ્યમાં લોકોને પરમ શાંતિની અનુભૂતિ થાય છે.
Jul 28,2021, 19:09 PM IST
Government of Maharashtra
મહારાષ્ટ્રમાં ખુલશે ધાર્મિક સ્થળ, જો કે મંદિરોમાં જતા પહેલા પાળવા પડશે આ કડક નિયમ
કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવા માટેની તૈયારી કરી લીધી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં સોમવારે તમામ ધાર્મિક સ્થળો ફરી એકવાર ખોલવામાં આવશે. આ દરમિયાન કોરોના અંગેના તમામ નિયમો અને કાયદાઓનું કડકાઇથી પાલન કરવું પડશે. આ ઉપરાંત માસ્ક લગાવવો ફરજીયાત રહેશે.
Nov 14,2020, 17:23 PM IST
સુરત
વેસ્ટમાંથી બેસ્ટ: સુરત મહાનગર પાલિકા આ રીતે બનાવી રહ્યું છે ઓર્ગેનિક ખાતર
સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં શહેરના મંદિરો-દરગાહ પરથી ફૂલોના વેસ્ટ ભેગા કરીને તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે
Sep 23,2020, 17:14 PM IST
અનલોક 1
સરકારે રેસ્ટોરેન્ટ, ધાર્મિક સ્થળો, મોલ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 'અનલોક-1' દરમિયાન કોરોના વાયરસના કેસ વધતા શુક્રવારે રાત્રે રેસ્ટોરેન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
Jun 13,2020, 8:38 AM IST
ગાઇડલાઇન્સ
અનલોક 1: ધર્મસ્થળો, હોટલો, રેસ્ટોરેન્ટ, મોલને ખોલવાની ગાઇડલાઇન્સ જાહેર
ગૃહ મંત્રાલયે શનિવારે જાહેર દિશાનિર્દેશમાં કંટેન્ટમેન્ટ ઝોનને છોડીને બાકીના ભાગમાં ધર્મસ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ અને હોટલવાની અનુમતિ આપી હતી.
Jun 4,2020, 23:07 PM IST
Aakash Chopra
ધાર્મિક સ્થળોને ખોલવા પર આકાશ ચોપડાએ ઉઠાવ્યા સવાલ, થઈ ગયો ટ્રોલ
ભારત માટે 10 ટેસ્ટ રમનાર આકાશ ચોપડાએ ટ્વીટ કર્યું છે કે ધાર્મિક સ્થળોને ખોલવાની જરૂર શું છે. ભગવાન દરેક જગ્યાએ છે... કે નહીં? તેના ટ્વીટ પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
May 31,2020, 13:16 PM IST
Lockdown 5
આવું હોઇ શકે છે લોકડાઉન 5, દેશના 11 શહેરો પર ફોક્સ, ધાર્મિક સ્થળ-જિમમાં છૂટછાટ
કોરોના સંક્ટને લઇ લોકડાઉનના પાંચમાં તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડાઉન-5.0ને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં મનકી બાત કરી શકે છે. લાકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોના પ્રભાવિત 11 શહેરો સિવાય દેશમાં રાહતની મર્યાદા વધારવામાં આવી શકે છે.
May 27,2020, 17:42 PM IST
આતંકી હુમલો
વિશ્વમાં ધાર્મિક સ્થળ છે આતંકીઓનો સોફ્ટ ટાર્ગેટઃ ત્રણ મહિનામાં 3 મોટા હુમલ
સમગ્ર વિશ્વમાં આતંકવાદનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, વિશ્વનો કોઈ એવો દેશ નહીં હોય જ્યાં આતંકવાદની ઘટના ઘટી ન હોય. દર મહિને કોઈ ને કોઈ દેશમાં આતંકવાદી હુમલાની ઘટના જોવા મળે છે, માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં ત્રણ જુદા-જુદા દેશમાં આતંકવાદી હુમલા થયા અને આ તમામ હુમલામાં ધાર્મિક સ્થળોને જ નિશાન બનાવાયા હતા
May 8,2019, 16:12 PM IST
ગુજરાતસ
ગુજરાતમાં હાઇ એલર્ટ: રાજ્યમાં થઇ શકે છે ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર પબ્લિક સ્થળ મંદિર અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઇબીના input ઇન્ટેલિજન્સ બ્યુરોને મળી છે.
Feb 17,2019, 20:39 PM IST
Trending news
Health Care Tips
Vitamin B12 ના 5 શાનદાર સોર્સ, શાકાહારીઓ માટે ગણાય છે સૌથી પાવરફૂલ ફૂડ
TATA GROUP SHARE
TATA ગ્રુપના મલ્ટીબેગરે ફરી પકડી રફતાર, વિશ્વાસ સાથે વિકાસની ગેરંટી
Amreli News
આરોહી સુરક્ષિત બહાર નીકળે તેવી પ્રાર્થના! કેમ વારંવાર ગુજરાતમાં બને છે આવી ઘટનાઓ?
gujarat weather forecast
ગુજરાતીઓમાં ચિંતા પેઠી! ઉત્તર-મધ્ય ગુજરાત રહેશે કોરુંધાકોર, આ આગાહી વાંચી છૂટી જશે..
breaking news
અધિકારીઓ સામે 'ભૂપેન્દ્ર દાદા' લાલઘૂમ! કહ્યું; 'જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાય'
Health Care
ફ્રીજમાં મુકેલા લોટની રોટલી તમારા માટે બની શકે છે ઝેર! આ રીતે યમરાજને ના બોલાવશો
gujarat
મગફળીની બોરીઓથી ઊભરાયું ગુજરાતનું આ માર્કેટયાર્ડ! જાણો મણના શું બોલાય છે ભાવ?
breaking news
'આ બંગલામાં રહેવા 50 લાખની ખંડણી આપવી પડશે', જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર પર ફરિયાદ
breaking news
લો બોલો! જેતપુરના વેપારીએ આંધ્રપ્રદેશ મોકલાવેલા 10.50 લાખના ધાણા પહોંચ્યા જ નહીં
sports news
વર્લ્ડકપની મેચમાં ભારતને કેમ મળ્યા મફતના 5 રન? શું બધી મેચમાં મળશે આવો લાભ?