શીર્ષ સંવાદ News

શીર્ષ સંવાદ: હાર્દિક પટેલનો હુંકાર 2022 માં આવી રહી છે કોંગ્રેસની સરકાર
હાર્દિક પટેલ સાથે શીર્ષ સંવાદ હેઠળ વાતચીત કરી હતી. હાર્દિક લાંબા સમય બાદ મીડિયા પર આવીને પોતાના મનની વાત કરી રહ્યો છે. લાંબા સમયથી ગુમ રહ્યા બાદ હાર્દિક સાથે ખાસ વાતચીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે, પેટાચૂંટણીમાં કોંગ્રેસ એક પ્રકારે ભાજપની બરોબરીમાં આવ્યું છે. 3 બેઠકો ભાજપ જીત્યું છે જ્યારે બાકીની ત્રણ બેઠક 3 બેઠકો કોંગ્રેસ પણ જીત્યું છે. ઉપરાંત હાર્દિકનાં સાથી ગણાતા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાઇને પરાજીત થઇ ચુક્યો છે. ત્યારે આ અંગે હાર્દિકનું શું માનવું છે. આ ઉપરાંત પેટા ચૂંટણી દરમિયાન હાર્દિક ગુમ જ રહ્યો હતો. કોંગ્રેસે તેને ક્યાંય પણ પ્રચાર કે પ્રસાર માટે ઉતાર્યો નહોતો. જેથી એક સમયનો હિરો હાલ જીરો થઇ ચુક્યો છે. 
Oct 30,2019, 17:30 PM IST

Trending news