हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સજ્જન કુમાર
સજ્જન કુમાર News
sikh riots
CBIએ સજ્જનકુમારને શીખ વિરોધી તોફાનનાં 'મુખ્ય વિલન' કહી,જામીનનો વિરોધ કર્યો
તપાસ પંચની તરફથી સોલિસીટર જનરલ તુષાર મેહતાની પીઠને કહ્યું કે, જો સજ્જન કુમારને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે કોર્ટનો મજાક ગણાશે
Apr 8,2019, 18:54 PM IST
sikh riot case
સજ્જનને સજા:સરેન્ડરની તારીખ લંબાવવાની અરજી હાઇકોર્ટે ફગાવી,નવુ વર્ષ જેલમાં
દિલ્હી હાઇકોર્ટે સરેન્ડરનો સમયગાળો વધારવાની અરજી ફગાવતા 31મી સરેન્ડર થવા માટે આદેશ આપ્યો, નવુ વર્ષ જેલમાં કાઢશે સજ્જન
Dec 21,2018, 12:40 PM IST
શીખ વિરોધી રમખાણ
1984 રમખાણો: ભગવંત માને કહ્યું- કમલનાથને CM બનાવી કોંગ્રેસે દાઝ્યા પર ડામ
ભગવંત માને કહ્યું કે, કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ બનાવવા પર લોકોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસે તેમને હટાવી દીધા હતા. હેવ આવું કેમ નહીં? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખોના દાઝ્યા પર ડામ દીધા છે.
Dec 17,2018, 16:55 PM IST
1984 શીખ વિરોધી રમખાણો
આજે સજ્જન કુમાર, કાલે ટાઇટલર અને છેલ્લે ગાંધી પરિવારનો વારો: હરસિમરત કૌર
કોર્ટના નિર્ણયનો સ્વાગત કરતા અકાલી દળની નેતા હરસિમરત કોરે કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. સજ્જન કુમારને આજીવન કેદની સજા યોગ્ય છે, પરંતુ ફાંસીની સજાથી શીખો સાથે ન્યાય થશે.
Dec 17,2018, 16:16 PM IST
Sajjan Kumar
શીખ વિરોધી તોફાન મુદ્દે કોંગ્રેસી નેતા સજ્જન કુમાર દોષીત
Sajjan Kumar sentenced to life imprisonment in 1984 anti-Sikh riots case Zee 24 Kalak
Dec 17,2018, 16:20 PM IST
Sajjan Kumar
1984ના તોફાનો મુદ્દે સજ્જન કુમારને જેલ, જાણો સમગ્ર ઘટનાક્રમ 10 પોઇન્ટમાં
ન્યાયમૂર્તિ એસ.મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પીઠે સજ્જન કુમારને ગુનાહિત ષડયંત્ર રચવા, શત્રુતા વધારવા, સાંપ્રદાયીક સદ્ભાવ વિરુદ્ધ કૃત્ય કરવા મુદ્દે દોષીત ઠેરવ્યો
Dec 17,2018, 14:31 PM IST
અરૂણ જેટલી
સજ્જન કુમારને સજા, અરૂણ જેટલીએ આપ્યું મોટું નિવેદન
1984 શીખ રમખાણ કેસ મામલે કોર્ટે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે નાણામંત્રી અરૂણ જેટલીએ મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, શીખ સમાજ જેને 1984 શીખ રમખાણના ગુનેનાર માને છે કોંગ્રેસ સરકાર એને મુખ્યમંત્રી પદના શપશ લેવડાવી રહી છે.
Dec 17,2018, 15:18 PM IST
શીખ વિરોધી તોફાનો
1984 શીખ રમખાણો: કોંગ્રેસના નેતા સજ્જન કુમાર દોષિત જાહેર, આજીવન કેદની સજા
1984ના શીખ વિરોધી રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા છે. જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્યા છે. અત્રે જણાવવાનું કે આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણો પીડિતો અને દોષિતો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો
Dec 17,2018, 12:54 PM IST
Trending news
renault triber
માત્ર 6 લાખમાં મળી રહી છે ધાકડ 7 સીટર કાર, મોટો પરિવાર હોય તો થઈ જશે ફિટ
liquor
સુરતમાં દારૂની હેરાફેરી માટે નવો કિમીયો, કિન્નરોનો વેશ ધારણ કરી દારૂ વેચતા 5 ઝડપાયા
deo office
ફાયર સેફ્ટી વગર અમદાવાદમાં ધમધમી રહી છે આ શાળાઓ, ચેકિંગના નામે અહીં માત્ર તાયફાઓ
modi cabinet 3.0
મોદી કેબિનેટમાં આ મંત્રીઓએ લગાવી હેટ્રિક, સતત ત્રીજીવાર બન્યા મંત્રી
Gold rate
ડ્રેગનનો એક નિર્ણય અને ભારતમાં સોનું ઊંધા માથે પછડાયું, 2200 રૂપિયા સસ્તું થઈ ગયું
Tantric rituals
તમારા ઘરમાં સોનું દટાયેલું છે, તાંત્રિક વિધિના નામે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું
Land scam
સુરતમાં કરોડો રૂપિયાના જમીનકાંડ મામલે મોટી કાર્યવાહી, IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા
Modi Government 3.0
પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને વિભાગો ફાળવ્યા, જાણો ગુજરાતના મંત્રીઓને કયાં ખાતા મળ્યા
Union Cabinet
ચંદ્રકાંત રઘુનાથ પાટીલને કેમ મળ્યો કેબિનેટમાં ચાન્સ: આખરે ચમકી ગયું નસીબ, આ છે કારણો
support price
ખેડૂતોને થશે ફાયદો, રવિ પાકોના ટેકાના ભાવમાં થઈ શકે છે 8થી 8.5 ટકાના વધારો