ખંભાત: બંધ દરમિયાન કોણે શાંતિ ડહોળવાના કર્યા પ્રયત્ન?

ખંભાતમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન અપાયા બાદ સમગ્ર ખંભાતમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. જો કે આ બંધ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શાંતિ ડહોળવાના પ્રયત્નો કર્યાં. જુઓ આ રિપોર્ટ.

Trending news