અમદાવાદ કોર્ટમાં પણ જોવા મળી કોરોના ઈફેક્ટ

કોરોના વાયરસને લઈ અમદાવાદ મિર્ઝાપુર કોર્ટમાં વકીલોએ પક્ષકાર, પોલીસ અને અન્ય વકીલોને માસ્ક આપ્યા અને સેનિટીઝરથી હાથ ધોવડાવ્યાં હતા. હાઇકોર્ટના આદેશ બાદ કોર્ટમાં પક્ષકારોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

Trending news