વલસાડ સરીગામ જીઆઈડીસીની પેકેજીંગ કંપનીમાં લાગી આગ, બ્રિગેડ કોલ જાહેર

વલસાડના સરીગામ ખાતે આવેલી મનીષા પેકેજીંગ કંપનીમાં લાગી આગ, નજીકમાં આવેલી 4 કંપનીઓ પણ આગની ચપેટમાં આવી, જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો બ્રિગેડ કોલ, જિલ્લાની તમામ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

Trending news