મહેબૂબા મુફ્તીએ કેમ કહ્યું કે કાશ્મીર મુદ્દે ઉકેલ માત્ર PM મોદી લાવી શકે? જુઓ 'વાયરલ ખબર'

મહેબુબા મુફ્તીનો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ કહેતા જણાઈ રહ્યા છે કે કાશ્મીરની સમસ્યાનું સમાધાન જો કોઈ લાવી શકે છે તો તે પ્રધાનમંત્રી મોદી જ છે.

Trending news