ATM card Insurance: આજકાલ મોટાભાગના લોકો વીમા પોલિસીમાં રોકાણ કરે છે. વીમો તમને સુરક્ષા કવચ આપે છે જે કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. જો કે, તમને સામાન્ય રીતે કોઈપણ વીમા પૉલિસીનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે તેનું પ્રીમિયમ ચૂકવો છો. પરંતુ શું તમે જાણો છો કે ઈન્શ્યોરન્સ ફ્રીમાં પણ મળી શકે છે. આ સાચું છે. ખરેખર, તમારું ડેબિટ કાર્ડ (Debit Card) તમને મફત વીમા કવર પણ પ્રદાન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 રાશિના જાતકો પાસે ટકતા નથી રૂપિયા, લોકો કહે છે તારો તો હાથ કાણો છે!
દવામાં ઉપયોગમાં લેવાતા આ ફૂલની ખેતી બનાવી દેશે કરોડપતિ, કંપનીઓમાં છે બંપર ડિમાન્ડ


કેટલાક ડેબિટ કાર્ડ રૂ. 3 કરોડ સુધીનું મફત અકસ્માત વીમા કવરેજ ઓફર કરે છે. આ વીમા કવરેજ વિના મૂલ્યે આપવામાં આવે છે અને ડેબિટ કાર્ડ ધારક પાસેથી ન તો કોઈ પ્રીમિયમ લેવામાં આવે છે અને ન તો બેંકો દ્વારા કોઈ વધારાના દસ્તાવેજની માંગ કરવામાં આવે છે.


ચોક્કસ સમયગાળામાં ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહારો કરવા પડશે.
ડેબિટ કાર્ડ્સ પર મફત અકસ્માત વીમા કવરેજ માટે અમુક નિયમો અને શરતો છે. આમાંની સૌથી મહત્વની બાબત એ છે કે કાર્ડધારકે ચોક્કસ સમયગાળામાં તે ડેબિટ કાર્ડ દ્વારા ચોક્કસ વ્યવહારો કરવા પડશે.


ફેબ્રુઆરીમાં ક્યારે શરૂ થશે પંચક? કેમ કહેવાય છે અશુભ, જાણો 5 દિવસ સુધી શું ન કરવું
ફેબ્રુઆરીમાં 16 દિવસનો શુભ સંયોગ, 8 સર્વાર્થ સિદ્ધિઓ, 1 ગુરુ પુષ્ય યોગ


એલિઝિબલ ટ્રાંજેક્શન કરવા માટેના માપદંડો દરેક બેંકોમાં અલગ-અલગ
મફત એક્સીડેન્ટલ કવરેજ માટે ક્વોલિફાઇ કરવા માટે એલિજિબલ ટ્રાંજેક્શન કરવા માટેના માપદંડો વિવિધ બેંકોમાં અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, એચડીએફસી બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડ (HDFC Bank Millennia Credit Card) ઘરેલુ મુસાફરી માટે રૂ. 5 લાખ અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે રૂ. 1 કરોડનું મફત વીમા કવરેજ આપે છે.

ગુરૂવારે આ ઉપાય કરશો તો દેવી દેવતાઓ થઇ જશે ખુશ, બગડેલી બાજી સુધરી જશે
વધુ નહી પણ વાસ્તુની આ 5 ટિપ્સ યાદ રાખો, ક્યારેય ખૂટશે નહી લક્ષ્મી, બદલાઇ જશે દિવસો

આ કાર્ડ પર વીમા પોલિસીને સક્રિય કરવા માટે કાર્ડ ધારકે 30 દિવસમાં ઓછામાં ઓછું એક ટ્રાન્ઝેક્શન કરવું પડશે. કોટક મહિન્દ્રા બેંકે ક્લાસિક ડેબિટ કાર્ડ ધારકોને મફત વીમા કવરેજ માટે પાત્ર બનવા માટે છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછા રૂ. 500 ના ઓછામાં ઓછા 2 વ્યવહારો પૂર્ણ કરવા આવશ્યક છે. તેવી જ રીતે, ડીબીએસ બેંક ઈન્ડિયા ઈન્ફિનિટી ડેબિટ કાર્ડધારકોએ વીમા કવરેજને સક્રિય કરવા માટે છેલ્લા 90 દિવસમાં એક વ્યવહાર કરવો પડશે.


દાદીમાનો આ નુસખો ચપટીમાં દૂર કરી દેશે ગેસ,અપચો અને એસીડિટીની સમસ્યા, બીજા 3 છે ફાયદા
લકી લોકોના હાથમાં હોય છે આ રેખા, સત્યને માર્ગે ચાલનાર અને સમાજમાં હોય છે પ્રતિષ્ઠા 


ઇંશ્યોરેન્સ કવરેજ માટે કયા ટ્રાંજેક્શન હશે માન્ય?
ડીબીએસ બેંકના કન્ઝ્યુમર બેંકિંગ ગ્રુપના એમડી અને હેડ પ્રશાંત જોશીએ ETNow ને જણાવ્યું હતું કે UPI વ્યવહારો સામાન્ય રીતે વીમા કવરેજ માટે પાત્ર નથી. જો કે, પોઈન્ટ ઓફ સેલ (POS) વ્યવહારો અથવા ઈ-કોમર્સ ઓનલાઈન વ્યવહારો વીમા કવરેજ માટે પાત્ર છે.


ઉભા ઉભા પાણી પીતા હોય તો સાવધાન, બની શકો છો આ જીવલેણ રોગોનો શિકાર
આ 5 સંકેત દેખાય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો, મોડું કર્યું તો હાર્ટ થઇ જશે ફેલ