Indian Currency or Banknote Picture: કરેન્સી અથવા બેંકનોટ્સ પર અત્યાર સુધી મહાત્મા ગાંધીજીની તસવીર છાપવામાં આવી રહી છે. પરંતુ તાજેતરમાં એક એવા સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય કરેન્સી અથવા નોટ પર ગુરૂદેવના નામે પ્રસિદ્ધ રવિન્દ્રનાથા ટાગોર અને મિસાઈલ મેન કહેવાતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો ફોટો પણ જોવા મળી શકે છે. પરંતુ આ સમાચારને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખોટા ગણાવ્યા છે. બેંકનું કહેવું છે કે કરેન્સી નોટ પર કોઈ ફોટો બદલાશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI એ કહ્યું કે, ઘણા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે આરબીઆઇ તેમની કરેન્સી અને નોટ્સમાં મહાત્મા ગાંધીના ફોટાની જગ્યાએ કેટલાક મહાપુરૂષોના ફોટા લગાવવા જઈ રહી છે. પરંતુ એવું કઇપણ નથી. આરબીઆઇએ આ પ્રકારનું કોઈ પ્રપોઝર પાસ કર્યું નથી.



Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube