નવી દિલ્હી: કોરોનાને કારણે અપાયેલાં લોકડાઉન અને કરફ્યુથી ધંધા વેપારને માઠી અસર પહોંચી હતી. માર્કેટ ખુલતા હવે ધીરે-ધીરે ગાડી ફરી પટરી પર આવે એવા પ્રયાસો સરકાર તરફથી પણ કરવામાં આવી રહ્યાં છે. એ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સામાન્ય નાગરિકો માટે ખુબ મહત્ત્વનો નિર્ણય લીધો છે. આરબીઆઈનો નિર્ણય જાણીને તમે પણ ખુશ થઈ જશો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. IPMS ની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી હોવાનું પણ આ બેઠક બાદ શક્તિકાંત દાસે જણાવ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાતોરાત કરોડપતિ થવું હોય તો 1 રૂપિયાનો સિક્કો અને આ જૂની નોટો જલ્દી શોધી કાઢો! ખુદ RBI એ પણ કહ્યું...

મોનેટરી પોલિસી કમિટી (MPC) ની 3 દિવસની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરો પર લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. RBI એ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને રાહત આપી છે અને લોન પર વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

રેપો રેટ-રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં:
શક્તિકાંત દાસે (Shaktikanta Das) કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 4 ટકા પર રાખ્યો છે. આ સાથે, RBI એ રિવર્સ રેપો રેટને યથાવત રાખવાનો પણ નિર્ણય કર્યો છે અને તે આ ત્રિમાસિકમાં 3.35 ટકા પર રહેશે.

આ છે દુનિયાની સૌથી રંગીન ગલીઓ જ્યાં લોકો બિંદાસ્ત મનાવે છે રંગરેલિયા! ક્યારેય નહીં જોઈ હોય રેડલાઈટ એરિયાઓની આવી તસવીરો!


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube