Real Estate Sector: રિયલ એસ્ટેટ રેગુલેટરી ઓથોરિટી (RERA) ને જલદી ટેક્સેશનના મામલે મોટી રાહત મળવાની છે. જીએસટી કાઉંસિલ રેરાને પરોક્ષ ટેક્સ ચૂકવણીમાંથી છૂટ આપી શકે છે. આ અંગે નિર્ણય લેવામાં આવ્યો અને જલદી તેની સત્તાવાર જાહેરાત થઇ શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતચીત બાદ લેવામાં આવ્યો ટેક્સેશન પર નિર્ણય
ન્યૂજ એજન્સી પીટીઆઇએ રવિવારે સત્તાવાર સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે રેરાને જીએસટીમાંથી છૂટ મળવાની છે. રેરા પર ટેક્સેશનને લઇને ચર્ચા બાદ જીએસટીની ચૂકવણી કરવાની જરૂરિયાતમાંથી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે રેરા પ્રતિનિદ્ઝિઓ સાથે તેમના કામ કરવાના નેચર પર વાતચીત કરવામાં ત્યારબાદ આ નિર્ણય પર પહોંચી ગયા. 


Doom Calculator: હવે જાણી શકશો મોતની તારીખ! 6 મિલિયન લોકો પર થયું ટેસ્ટિંગ
Beyt Dwarka: દરિયાની વચ્ચોવચ વસેલો બેટ દ્વારકા આઇલેંડ, જાણો અહીંના બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ્સ


આ કારણે RERA ની રચના કરવામાં આવી
રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમનકાર રેરાની રચના કેન્દ્ર સરકાર દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં RERA એક્ટ એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ માર્ચ 2016માં પસાર કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અંગે પારદર્શિતા લાવવાનો છે. કાયદા હેઠળ તમામ રાજ્યોમાં રેરાની રચના કરવામાં આવી છે. RERA થી ગ્રાહકો ખાસ કરીને ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરે છે અને વિવાદોના ઝડપી નિરાકરણમાં મદદ કરે છે.


શુભ શરૂઆત... અનંત અને રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 મંદિર
કંન્ફ્યૂઝ છો??? સ્વાસ્થ્ય માટે કાળી દ્વાક્ષ સારી કે લીલી? જાણો બંને દ્રાક્ષના ફાયદા


આગામી મહિને GST કાઉન્સિલની બેઠક 
ટૂંક સમયમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે. GST સંબંધિત તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. કાઉન્સિલની છેલ્લી બેઠક ઓક્ટોબર 2023માં મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે GST કાઉન્સિલની આગામી બેઠક આગામી મહિનાઓમાં લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા યોજવામાં આવી શકે છે. આગામી મહિને ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે, ત્યારબાદ દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે. મતલબ, આગામી મહિને જાહેરાત પહેલા કાઉન્સિલની બેઠક યોજવામાં આવી શકે છે.


તમારા બાળકને ચોકલેટ બદલે આપો આ વસ્તુ, સ્વાસ્થ્યનો છે ખજાનો, ફાયદા જાણશો તો ચોંકી જશો
તમારું બાળક વધુ ચોકલેટ ખાય છે તો થઇ જાવ સાવધાન, નહીંતર ગંભીર બિમારીનો બનશે શિકાર


નાણામંત્રીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉંસિલની યોજાનારી બેઠક રેરાને જીએસટીમાંથી છૂટની સત્તાવાર જાહેરાત કરી શકે છે. જોકે ચર્ચામાં આ નિષ્કર્ષ પર પહોંચી ગયા કે રેરા પાસેથી જીએસટી વસૂલવાનો મતલબ રાજ્ય સરકારો પાસેથી ટેક્સ વસૂલવાનો છે, કારણ કે રાજ્ય સરકરો જ પોત પોતાના રાજ્યો સંબંધિત રેરા ફંડ કરે છે. 


Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!