Kisan Vikas Patra માં રોકાણની રકમ 115 મહિનામાં બમણી થઈ જશે. સરકાર આ સ્કીમમાં (Saving Scheme)રોકાણ કરેલી રકમ પર સાત ટકાથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે. સરકાર દર ત્રણ મહિને તેના વ્યાજ દરની સમીક્ષા કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ ઓફિસ (Post Office) અનેક પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવે છે. આમાંની ઘણી યોજનાઓ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આવી જ એક યોજના કિસાન વિકાસ પત્ર છે. જો તમે આ દિવસોમાં રોકાણની યોજના બનાવી રહ્યા છો, તો તમે કિસાન વિકાસ પત્રને વિકલ્પ તરીકે પસંદ કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ (Post Office)સ્કીમ પહેલા કરતાં વધુ ફાયદાકારક બની છે, કારણ કે 120 મહિનાને બદલે, રોકાણ કરેલી રકમ માત્ર 115 મહિનામાં બમણી થઈ જાય છે.


દહીમાં આ વસ્તુ મિક્સ કરીને સ્નાન કરવાની દૂર થશે આર્થિક તંગી, નોટોથી છલકાશે તિજોરી
'Twitter એ એકાઉન્ટમાં 20 લાખ મોકલ્યા, યુઝર્સ ખુશ': તમે પણ કમાઈ શકો છો


સરકાર આ સ્કીમમાં (Saving Scheme) રોકાણ કરેલી રકમ પર સાત ટકાથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે. પોસ્ટ ઓફિસની (Post Office)યોજનાઓમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. તેથી જ મોટી સંખ્યામાં લોકોએ રોકાણ કર્યું છે.


RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
Don 3: 11 દેશોની પોલીસ સાથે-સાથે હવે ફેન્સ સામે આવ્યો નવા 'ડોન' નો ચહેરો


વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે?
Kisan Vikas Patra માં રોકાણની રકમ 115 મહિનામાં બમણી થઈ જશે. જાન્યુઆરી 2023માં સરકારે કિસાન વિકાસ પત્રની પાકતી મુદત 123 મહિનાથી ઘટાડીને 120 મહિના કરી હતી. હવે તે વધુ ઘટાડીને 115 મહિના કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસની (Post Office) વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરાયેલી રકમ પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ ધોરણે કરવામાં આવે છે. આ યોજનામાં રોકાણ કરેલી રકમ પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ ધોરણે કરવામાં આવે છે.


BIG NEWS : Mukesh Ambani એ વેચી નાખ્યું પોતાનું ઘર, આટલા કરોડ રૂપિયા મળી રકમ
Garden Leave: Resign આપ્યા પછી જોઈએ છે રજાઓ અને પૂરો પગાર પણ તો આ રજાઓ પાડજો
આ છોકરા-છોકરી ન તો IIT કે IIMના છે,છતાં મોટી કંપનીઓએ 1.25 Cr રૂ.નું કર્યું પેકેજ ઓફર


કેટલું વ્યાજ મળે છે
સરકાર Kisan Vikas Patraમાં રોકાણ કરેલી રકમ પર 7.5 ટકાના દરે વાર્ષિક વ્યાજ ઓફર કરી રહી છે. તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ પછી રૂ.100ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ યોજનામાં મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલીને પણ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સાથે કિસાન વિકાસ પત્રમાં નોમિનીની સુવિધા પણ ઉપલબ્ધ છે.


Garden Leave: Resign આપ્યા પછી જોઈએ છે રજાઓ અને પૂરો પગાર પણ તો આ રજાઓ પાડજો
ચોમાસામાં ચપટી વગાડતાં દૂર થઇ જશે વાળ ખરવાની સમસ્યા, અપનાવો લીમડાનો આ ઉપાય


ખાતું કેવી રીતે ખોલવું?
Kisan Vikas Patra યોજનામાં 10 વર્ષથી ઓછી ઉંમરના સગીરનું ખાતું પણ ખોલાવી શકાય છે. જો કે, પુખ્ત વ્યક્તિ તેમના વતી ખાતું ખોલાવી શકે છે અને સગીર 10 વર્ષની ઉંમરે પહોંચતાની સાથે જ એકાઉન્ટ તેમના નામે ટ્રાન્સફર થઈ જાય છે. આ યોજના માટે ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે. આ માટે પોસ્ટ ઓફિસમાં જમા રસીદ સાથે અરજી ભરવાની રહેશે અને ત્યારબાદ રોકાણની રકમ રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટમાં જમા કરાવવાની રહેશે. તમારે અરજી સાથે તમારું ઓળખ પત્ર પણ જોડવું પડશે.


તમારા પાર્ટનરની હથેળીમાં અર્ધચંદ્ર હોય તો સુધરી જશે તમારું જીવન, આવા હોય છે ગુણ
Itchy Eyes: આંખોને વારંવાર મસળવાથી થાય છે આ નુકસાન, ઘરેલુ વસ્તુઓથી દૂર કરો ઇચિંગ
 
Kisan Vikas Patra એક નાની બચત યોજના (Saving Scheme) છે. દર ત્રણ મહિને સરકાર તેના વ્યાજ દરની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ ફેરફાર કરે છે.


શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube