મુંબઈઃ Alia-Ranbir Receive Ram Mandir Invitation: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની આતૂરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. અનેક મોટી હસ્તિઓ આ ભવ્ય સમારોહ માટે 22 તારીખે અયોધ્યા જશે. આજે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને પણ રામ મંદિરનું નિમંત્રણ મળી ગયું છે. કપલને ઘરે જઈને કાર્ડ આપવામાં આવ્યું છે, જેની તસવીરો સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરના સમારોહમાં સામેલ થશે આલિયા-રણબીર
આલિયા અને રણબીરની નિમંત્રણ સ્વીકારતી તસવીરો સામે આવી છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ અંબેકર, આરએસએસ કોંકણના પ્રાંચ પ્રચારક પ્રમુખ અજય મુડપે અને નિર્માતા મહાવીર જૈન કપલને ઈન્વિટેશન આપતા જોવા મળી રહ્યાં છે. આ ફોટો આલિયા અને રણબીરના ઘરનો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube