નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ મોતિયાની સર્જરી કરાવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાનાયક 24 કલાકમાં ઘરે પરત ફરશે. આ વિશે જોકે કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. સમાચાર અનુસાર 'આ કંક નથી, ફક્ત એક મોતિયાની સર્જરી છે. અમિતાભ બચ્ચન આગામી 24 કલાકમાં ઘરે પરત ફરશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં જ આપ્યો હતો સંકેત
મહાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan)એ શનિવારે રાત્રે પોતાના બ્લોગ પર સર્જરી વિશે જાણકારી લખી હતી. તેમણે સંકેત આપતાં લખ્યું હતું, 'મેડિકલ કંડીશન...સર્જરી...લખવામાં અસમર્થ.'

Auto પર બનાવ્યું એક લાખ રૂપિયામાં હાઇટેક ઘર, આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube