નવી દિલ્હીઃ મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) ના બ્રેકઅપના સમાચારે સોશિયલ મીડિયા પર જોર પકડે છે. પરંતુ હવે અર્જુન કપૂરે આ અહેવાલો પર મૌન તોડ્યું છે. અર્જુન કપૂર (Arjun Kapoor) નું કહેવું છે કે તેની અને મલાઈકા વચ્ચે બધુ બરાબર છે, આ બધી અફવાઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તસવીર શેર કરીને બ્રેકઅપના સમાચાર પર લગાવી બ્રેક
બ્રેકઅપના સમાચાર વચ્ચે અર્જુન કપૂરે પોતાની અને મલાઈકા અરોરાની એક તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'આ અફવાઓ માટે કોઈ જગ્યા નથી.... સુરક્ષિત રહો. હું દરેક વ્યક્તિની તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું. બધાને મારો પ્રેમ'

Jacqueline Fernandez એ સુકેશ ચંદ્રશેખર સાથે રોમેન્ટિક તસવીર પર તોડ્યું મૌન, કહી આ વાત


જેના કારણે ઉડ્યા બ્રેકઅપના સમાચાર
અમારી પાર્ટનર વેબસાઈટ બોલિવૂડ લાઈફ અનુસાર, મલાઈકા અરોરા (Malaika Arora)છેલ્લા 6 દિવસથી ઘરની બહાર નીકળી નથી. અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ તે ખૂબ જ દુઃખી છે. મલાઈકા અરોરા (Malaika Arora) બ્રેકઅપ બાદ એકલા રહેવા માંગે છે. એટલા માટે તેણે પોતાને ઘરમાં કેદ કરી લીધો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube