ઝી બ્યુરો/મુંબઈ: અનિલ કપૂરની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર બેબાક વક્તા છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને અંગત જીવન સુધી ખૂબ જ સ્પષ્ટ વક્તા રહી છે. જોકે થોડા સમય પહેલાં તેણે ફિલ્મમેકર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં આવો ખુલાસો કર્યો હતો. જેના કારણે હોબાળો મચી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં એક નહીં, બે-બે આફતના અણસારઃ આજથી સંભાળીને રહેજો, આવી રહ્યું છે મોટું જોખમ


તમને જણાવી દઈએ કે કોફી વિથ કરણ શોમાં કરણ જોહર ઘણીવાર પોતાના મહેમાનોને ખૂબ જ અંગત અને વિચિત્ર પ્રશ્નો પૂછે છે. આવી સ્થિતિમાં તેણે સોનમને એ પણ પૂછ્યું કે અર્જુન કપૂર તારી કેટલી સહેલીઓ સાથે સૂઈ ચૂક્યો છે? આ સવાલના જવાબમાં સોનમે આ જવાબ આપ્યો હતો. આ સાંભળીને ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું અને અર્જુન શરમથી લાલ થઈ ગયો.


ગુજરાતના સૌથી મોટા 2 કેસમાં આરોપીઓનો લીધો પક્ષ! પાટીદાર હોય એટલે આરોપી નહીં?


કરણના જવાબમાં સોનમે કહ્યું કે, હું આ વિશે વાત કરવા માંગતી નથી પરંતુ મારા ભાઈઓએ કોઈને છોડી નથી.


સાંભળો ખેડૂતો...ઋષિકેશ પટેલ ડુંગળી મુદ્દે આ શું બોલ્યા? '...તો સરકાર હરકતમાં આવશે'


સોનમની વાત સાંભળીને હોસ્ટ કરણ જોહર જોરથી હસવા લાગ્યો અને સોનમને પૂછ્યું કે તારો કેવો ભાઈ છે. આ પછી અર્જુન પણ ચૂપ ન રહ્યો અને સોનમને પૂછ્યું કે તે કેવી બહેન છે. તમે અમારા વિશે કેવા પ્રકારની વાતો કરો છો?


નાગરિકોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; આ શહેરોમાં થશે વિકાસ કામો


શો દરમિયાન કરણ અને સોનમે સાથે મળીને અર્જુન કપૂરની બહુ જ ખેંચાઈ કરી હતી. આવી સ્થિતિમાં શોમાં એક ક્ષણ એવી આવી જ્યારે અર્જુને કહેવાનું શરૂ કર્યું કે મને એવું કેમ લાગે છે કે સોનમને મારું અપમાન કરવા માટે અહીં બોલાવવામાં આવી છે.