મુંબઈ : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 40 જવાનો શહીદ થયાં છે. એક્સપ્લોઝિવ ભરેલા એક વાહને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનોથી ભરેલી એક બસને ટક્કર મારી હતી. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 40 જવાનો શહીદ થયાં છે. આ ઘટનાની દેશભરમાં નિંદા થઈ રહી છે. બોલિવૂડ સેલેબ્સે પણ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કર્યો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...