ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની મહામારીના કારણે હાલ ભારતમાં હાહાકાર મચ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક સાબિત થઈ હતી છે. આ સ્થિતિમાં બોલીવુડના મહાનાયક કોરોનાના દર્દીઓની વહારે આવ્યાં છે. અમિતાભ બચ્ચને કોરોનાના દર્દીઓની સારવાર માટે કોવિડ કેર સેન્ટરને 2 કરોડ રૂપિયા આપ્યાં. સાથે જ દુનિયાના દેશોને આ વિકટ સ્થિતિમાં ભારતની મદદ કરવા માટે પણ અમિતાભે ભાવુક થઈને અપીલ કરી.


Mucormycosis: કોરોનાના દર્દીઓમાં Black Fungus ના કેસ વધી રહ્યા છે, બચાવ માટે ICMR એ બહાર પાડી એડવાઈઝરી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube