મુંબઈ : એક્ટ્રેસ પાયલ રોહતગી પોતાના બોલ્ડ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તેણે પોતાની ટ્વીટમાં મહાન સમાજ સુધારક રાજા રામમોહન રાયને અંગ્રેજોના ચમચા ગણાવ્યા છે. હકીકતમાં રાજા રામમોહન રાયને સતીપ્રથા બંધ કરાવનાર સમાજ સુધારક તરીકે જાણવામાં આવે છે. તેમણે આ કુપ્રથાના અંત માટે અનેક આંદોલન કર્યા હતા. તેમણે બ્રહ્મોસમાજની સ્થાપના કરી હતી અને તેમને ભારતમાં નવા યુગના જનક તરીકે ઓળખવામાં આવે છે. 
[[{"fid":"217399","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણબીર હજી રાખી રહ્યો છે દીપિકા અને કેટરિના પર નજર..ચોંકાવનારો ખુલાસો


આ ટ્વીટને શેયર કરીને પાયલે લખ્યું હતું કે તેઓ અંગ્રેજોના ચમચા હતા. અંગ્રેજોએ તેમનો ઉપયોગ સતી પ્રથાને બદનામ કરવા માટે કર્યો હતો. સતી પ્રથા દેશ માટે અનિવાર્ય નહોતી પણ મુગલ શાસકો દ્વારા હિંદુ મહિલાઓને વેશ્યાવૃત્તિથી બચાવવા માટે આ પ્રથા લાવવામાં આવી હતી. સતી પ્રથા મહિલાઓની મરજીથી ચાલતી હતી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...