નવી દિલ્હી: બોલીવુડના જાણિતા એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) કેન્સરની બિમારીથી સાજા થઇ ગયા છે. આ વાતની જાણકારી સંજય દત્તે પોતે આવી હતી. તે ગત થોડા દિવસોથી પોતાની કેન્સરની સારવારને લઇને ચર્ચામાં હતા. બધા લોકો તેમના સ્વાસ્થ્ય અને જલદી સાજા થવા માટે પ્રાર્થના કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની બિમારીમાંથી ઉગરવાની વાત ફેન્સ છે. સંજય દત્તએ પોતાના બાળકો જન્મદિવસ પર આ વાતનો ખુલાસો કર્યો છે કે તે સાજા થઇ ચૂક્યા છે. આ સાથે જ તેમણે પોતાના ફેન્સ અને કોકીલાબેન હોસ્પિટલમાં તેમનો ખ્યાલ રાખનાર ડોક્ટર સેવંતીનો પણ આભાર વ્યક્ત કર્યો. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube